October 18, 2025

શા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ?

પ્રાકૃતિક ખેતી એટલે કોઈપણ જાતના રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ફૂગનાશક દવાઓ, નિંદામણનાશક દવાઓ, વૃદ્ધિ વર્ધકો કે નિયંત્રકોના ઉપયોગ વગર સેન્દ્રિય ખાતરો, જૈવિક ખાતરો, લીલો પડવાશ, વિવિધ ખોળ, મિશ્ર પાક પદ્ધતિ અને પાકની ફેરબદલીથી જમીનની ફળદ્રુપતા જાળવવી કુદરતી રીતે જીવાતો અને રોગોનું નિયંત્રણ કરી પાક ઉત્પાદન કરવાની પદ્ધતિ જેમાં કુદરતી સ્ત્રોતોનું સંવર્ધન થતું રહે તે રીતે […]

શા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ? Read More »

વરિયાળીમાં પિયત, આંતરખેડ અને નિંદામણ

પિયત દાણા બેસવાના સમયે અચૂક આપવું. પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ અને બીજું પિયત ૮ થી ૧૦ દિવસે સારા અને એક સરખા ઉગાવા માટે આપવું જોઈએ. ત્યારબાદ પછીત્રીજું પિયત વાવણી પછી ૩૩ દિવસે (બીજા પિયત બાદ) અને બાકીના પાંચ પિયત ૧૨ થી ૧૫ દિવસના અંતરે આપવાની ભલામણ છે.વાવણી પછી ૨૫ દિવસે પહેલી આંતરખેડ કરવી

વરિયાળીમાં પિયત, આંતરખેડ અને નિંદામણ Read More »

તમાકુના પાકમાં આવતો રોગ સફેદ ટપકાં/ સફેદ ચાંચડીનું નિયંત્રણ વિષે જાણો.

તમાકુનો રોગ સફેદ ટપકાં હેક્ઝાકોનાઝોલ ૫ એસસી 15 મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા 40 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી કોઇપણ એક ફૂગનાશકના વારાફરતી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

તમાકુના પાકમાં આવતો રોગ સફેદ ટપકાં/ સફેદ ચાંચડીનું નિયંત્રણ વિષે જાણો. Read More »

ધાણામાં પાક સંરક્ષણ

રોગ :૧. ભૂકી છારો : પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણગંધક ભૂકી (300 મેશ) નો છંટકાવ ૨૫ કિગ્રા./ હે. (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક ભૂકીનો છંટકાવ કરવો) અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લીટરના બે છંટકાવ ઝાકળ ઉડયા પછી કરવા.

ધાણામાં પાક સંરક્ષણ Read More »

ફણસી ગરમીમાં થાય ?

● ફણસી એ ગરમી સામે સંવેદનશીલ પાક છે. ફ્ણસીનાં સારા ઉત્પાદન માટે ૧૮૦ થી ૨૦૦ સેન્ટીગ્રેડ તાપમાન પૂરતું હોય છે. ૧૬૦ સેન્ટીગ્રેડથી ઓછું અને ૨૨૦ સેન્ટીગ્રેડથી વધારે તાપમાનની અસર ફ્ણસીની વૃદ્ધિ તેમજ ઉત્પાદન પર પડી શકે છે. જો તાપમાન ૩૦૦ સેન્ટીગ્રેડથી વધી જાય તો ફૂલ ખરી પડવાના પ્રશ્નો પણ ઊભા થાય છે

ફણસી ગરમીમાં થાય ? Read More »