October 25, 2025

જીવાત : ચણા અને તુવેરમાં આવતી લીલી ઇયળનું નિયંત્રણ વિષે જાણો

ચણા અને તુવેરમાં લીલી ઇયળનું નિયંત્રણ માટે નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં અથવા લીલી ઇયળનું એનપીવી ૨૫૦ એલઇ પ્રતિ હેક્ટરે જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી […]

જીવાત : ચણા અને તુવેરમાં આવતી લીલી ઇયળનું નિયંત્રણ વિષે જાણો Read More »

પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ?

ઘનિષ્ઠ પાક પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા સુધારવા માટે અને ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે યોગ્ય પાકની ફેરબદલી કરવી અતિ આવશ્યક છે. ધાન્ય વર્ગના પાકોની કઠોળ વર્ગના પાકો સાથે ફેરબદલી કરવાથી સહજીવી રીતે હવામાંનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાવાથી જે તે કઠોળ પાક ઉપરાંત તેના પછી લેવાતા પાક/આંતરપાક કે મિશ્ર પાકને પણ તેનો ફાયદો મળે છે. કેટલાક કઠોળ વર્ગના

પાકની ફેરબદલીથી થતા લાભ ક્યાં ક્યાં છે ? Read More »

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન માટે સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સપ્રમાણ રીતે આપી બરાબર ભેળવી દેવા આવશ્યક છે. પાયાના ખાતરો ચાસમાં બીજની નીચે પડે તે રીતે આપવાથી છોડ તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. વાવણી સમયે હેકટર દીઠ પાયાના ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ (33 કિ.ગ્રા. ડી.એ.પી.) અને ૧૩.૩ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૭

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન Read More »

ઘઉંના વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ઘ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ

વાવણી સમયને અનુરૂપ ભલામણ કરેલ જાતનું પ્રમાણિત બિયારણ વાપરો. સમયસર વાવણી (મધ્ય નવેમ્બર) કરો. વહેલું અથવા મોડુ વાવેતર ટાળો. પુંખીને વાવણી કરવી નહીં. બિયારણનો દર જાળવવા અને ખાતરના કાર્યક્ષમ ઉપયોગ માટે સંયુક્ત વાવણીયાથી વાવણી કરો. શક્ય હોય ત્યાં કોરાટે જમીનમાં વાવેતર કરવું. ઉધઈ નિયંત્રણની અને જૈવિક ખાતરની બીજ માવજત અવશ્ય આપો. .જમીન ચકાસણી આધારે પોષક

ઘઉંના વધુ પાક ઉત્પાદન મેળવવા માટે ઘ્યાનમાં રાખવાના અગત્યના મુદ્દાઓ Read More »