જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો
જમીનની સપાટી પર આચ્છાદન કરવાર્થી જમીન સીધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતી નથી માટે જમીનનો કાર્બન જમીનમાં જ ટકી રહે છે. જો સૂર્યપ્રકાશના કિરણો જમીન પર સીધા પડે તો તેના લીધે જમીનનો કાર્બનજમીનમાંથી ઊડીને વાતાવરણમાં ભળી જાય છે. આચ્છાદન જો જૈવિક કચરા કે પછી છોડના અવશેષોથી કરવામાં આવે તો તેના લીધે ઘણી સારી અસર જોવા મળે છે. […]
જમીનમાં કાર્બન ટકાવી રાખવા માટે મ્લચીંગ / આચ્છાદન કરો Read More »



