February 6, 2026

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે : (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી (૨) ભેજવાળી ગરમ હવાની માવજત (મોઈસ્ટ હોટ એર ટ્રીટમેન્ટ) ૫૪° સે. અને ૯૫‰. સાંદ્રતા ભેજ, ૪ કલાક માવજત આપવી (૩) ગરમ વરાળની માવજત (એરેટેડ સ્ટીમ ટ્રીટમેન્ટ) પર સે. ઉષ્ણતામાને ૧ […]

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે Read More »

મગ, મઠ, અડદ અને ચોળા : તડતડીયાં

મગ, મઠ, અડદ અને ચોળામાં તડતડીયાંનું નિયંત્રણ થાયામેથોકઝામ ૨૫ ડબલ્યૂજી ૪ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

મગ, મઠ, અડદ અને ચોળા : તડતડીયાં Read More »

રોગ : બાજરીના પાકમાં આવતો પાનનાં ટપકાં/ બ્લાસ્ટ રોગ

બાજરીના પાકમાં આવતો પાનનાં ટપકાં/ બ્લાસ્ટ રોગની શરૂઆત થાય ત્યારે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી બે છંટકાવ ૨૦ દિવસના અંતરે કરવા.

રોગ : બાજરીના પાકમાં આવતો પાનનાં ટપકાં/ બ્લાસ્ટ રોગ Read More »

ભીંડાની વાવણી પદ્ધતિ અને બીજનો દર

ભીંડાની વાવણી થાણીને અથવા ઓરીને કરવામાં આવે છે. સંકર જાતોનું બીજ વધારે મોંઘુ હોવાથી તેનું વાવેતર હંમેશાં થાણીને તેમજ દરેક થાણે એકથી બે બીજ મૂકીને કરવું જોઇએ. જેથી એકમ વિસ્તારમાં ઓછું બીજ વાપરીને ખર્ચ ઘટાડી શકાય છે. ભીંડાની વાવણી ચોમાસુ પાક તરીકે ૬૦ x ૩૦ સે.મી.ના અંતરે કરવામાં આવે છે જયારે ઉનાળુ ૠતુ માટે ૪૫

ભીંડાની વાવણી પદ્ધતિ અને બીજનો દર Read More »

ટ્રેકટરમાં ડિફરન્સીયલ યંત્ર ની સંભાળ કેમ લેવી ?

ગીયર બોક્ષમાંથી આવેલી શક્તિને ટ્રેક્ટરના બંને વ્હીલને પહોંચાડવાનું કામ ડિફરન્સીયલ સંયત્રનું છે, જેના દ્વારા ટ્રેક્ટર આગળ-પાછળ ચાલે છે અને ટ્રેક્ટરને ઘુમાવવામાં મદદ પણ કરે છે. તેની યોગ્ય જાળવણી માટે નિર્દિષ્ઠ પ્રમાણમાં યોગ્ય ગ્રેડનું ઓઈલ પૂરતા રહેવું.

ટ્રેકટરમાં ડિફરન્સીયલ યંત્ર ની સંભાળ કેમ લેવી ? Read More »