February 13, 2026

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ

સામાન્ય રીતે અનાજ, કઠોળ અને મરી- મસાલાના પાકોમાં પાકની શરૂઆતની/ વાનસ્પતિક વદ્ધિના તબક્કમાં નુકસાન કરતી જીવાતો અને રોગોના નિયંત્રણ માટે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. પાકની કાપણી બાદ અનાજ, કઠોળ કે મરી-મસાલાનો સંગ્રહ કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ જંતુનાશકોના છંટકાવ અને તેના ઉપયોગ વચ્ચે લાંબો સમયગાળો હોવાથી જંતુનાશકોના […]

પેદાશમાં જંતુનાશકોના અવશેષો આવવાના કારણ Read More »

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ જૈવિક રોગ નિયંત્રક

એક પ્રકારનું છોડને લાભકારક સૂક્ષ્મજીવાણું છે જે લગભગ તમામ પ્રકારના પાકોમાં ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારના સૂક્ષ્મજીવાણું વનસ્પતિ સાથેના સંપર્ક દરમ્યાન જુદા જુદા એન્ટીબાયોટીકસ ઉપરાંત ઘણાબધા અન્ય રસાયણો બનાવી રોગકારક સુક્ષ્મજીવોનું અસરકારક નિયંત્રણ કરી શકે છે. આ ઉપરાંત સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ છોડને ફાયદાકારક રસાયણો બનાવી તેની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ ઉપયોગી થાય છે. વધારામાં, ઘણા

સ્યુડોમોનાસ ફ્લુરોસન્સ જૈવિક રોગ નિયંત્રક Read More »

લસણમાં પણ કથિરી

રાસાયણિક જંતુનાશકો જેવી કે, ડાયકોફોલ ૧૬ મિ.લિ. અથવા ઈથીઓન ૨૦ મિ.લિ. અથવા વેટેબલ સલ્ફર ૪૦ ગ્રામ અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડના દરેક ભાગ ભીંજાય તે રીતે બારીક ફુવારાથી છંટકાવ કરવો. રાસાયણિક જંતુનાશકો જેવી કે, એમામેક્ટીન ૧.૯ % ઈ.સી. ૦.૦૦૩% (૧૬ મિ.લિ. ૧૦ લિટર પાણી) અથવા કાર્બોસલ્ફાન ૨૫% ઈસી ૦.૦૫ ટકા

લસણમાં પણ કથિરી Read More »

લસણમાં થ્રિપ્સ

આ જીવાત બહુભોજી હોવાથી શરૂઆતમાં લસણના ખેતરમાં ઊગી નીકળેલ ઘાસ ખાસ કરીને કાળીયા ઘાસ પર તેની વૃદ્ધિ થાય છે. અને ત્યારબાદ પાકના છોડ પર હુમલો કરતી હોય છે. તેથી ખેતરમાંથી ઘાસ અને નીંદણ દૂર કરવું જોઈએ. • પાકની ફેરબદલી કરવી. આ જીવાતની કોશેટા અવસ્થા જમીનમાં પસાર કરતી હોવાથી અવારનવાર જમીનને ગોડવી તેમજ પાળા પર ક્વિનાલફોસ

લસણમાં થ્રિપ્સ Read More »

રોગ : ભીંડામાં પીળી નસનો પંચરંગીયો (યલો વેઇન મોઝેઇક)

 રોગના અસરકારક નિયંત્રણ માટે શરુઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો.  આણંદ કૃષિ યુનિવર્સિટીની હાલમાં થયેલ ભલામણ મુજબ ભીંડાના બીજને થાયામેથોક્ઝામ (૫ ગ્રામ પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) અથવા ઇમીડાકલોપ્રીડ (૧૦ મિ.લી. પ્રતિ ૧ કિ.ગ્રા. બીજ) ની માવજત આપ્યા બાદ એસીફેટ ૫૦% વે.પા. ઇમીડાકલોપ્રીડ ૧.૮% વે.પા. (૦.૦૨૬%) ના ૪૦, ૫૫ અને ૭૦

રોગ : ભીંડામાં પીળી નસનો પંચરંગીયો (યલો વેઇન મોઝેઇક) Read More »