આંબામાં નવીનીકરણ (રીઝુવીનેશન) કયારે કરી શકાય ?

આંબામાં નવીનીકરણ ખાસ કરીને જુના, ઓછા ઉત્પાદન આપતા બગીચા અથવા દેશી જાતોમાં નવીનીકરણ કરી શકાય. આંબામાં નવીનીકરણ કરવા માટેનો યોગ્ય સમય ચોમાસું પુરું થયા બાદ ઓકટોબર- નવેમ્બર મહિનાનો સમય યોગ્ય ગણવો. જો ચોમાસા પહેલાં નવીનીકરણ કરવામાં આવશે તો આંબાના મેઢના કારણે ઝાડ સુકાઈ જવાના પ્રશ્નો વધુ આવશે. જેથી યોગ્ય સમયે નવીનીકરણ કરવુ હિતાવહ છે.

Share this post: