Author name: sujay

વરસાદ પછીની માવજત – ૧૮

મરચીનો સુકારો – ફાયટોપ્થોરા બ્લાઈટના નિયંત્રણ માટે કઈ દવા છે ? આમ જુઓ તો ફાયટોપ્થોરા બ્લાઈટ મરચીના સુકારાની સાચી દવા તો ખેતી પદ્ધતિમાં બદલાવ છે. પિયત પાણીનું નિયંત્રણ અને જમીનનો નીતાર માટે સેન્દ્રીયતત્વો નો વપરાસ વધારો, પૂરું સડેલું કમ્પોસ્ટ વાપરવું , નહિ કે કાચુ . પાળા ઉપર મરચીની ખેતી કરો દવાની વાત કરીએ તો વરસાદ […]

વરસાદ પછીની માવજત – ૧૮ Read More »

વરસાદ પછીની માવજત – ૧૭

વરસાદ પછીની માવજત – ૧૭
————–
મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો….અત્યારેજ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને વાંચો પુરી વિગત…

વરસાદ પછીની માવજત – ૧૭ Read More »

વરસાદ પછી ની માવજત – ૧૬

વરસાદ પછી ની માવજત – ૧૬
————–
મરચીની છોડમાં પ્રતિકારશક્તિ કેમ વધારવી ? તે વિષે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં અત્યરેજ જોડાવ.

વરસાદ પછી ની માવજત – ૧૬ Read More »

વરસાદ પછીની માવજત – ૧૫

વરસાદ પછીની માવજત – ૧૫
————–
મરચીમાં વધુ વરસાદ પછી પાલર પાણી પાવાથી શું ફાયદો થાય ?
તે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામમાં અત્યારે જ જોડાવ.

વરસાદ પછીની માવજત – ૧૫ Read More »

વરસાદ પછીની માવજત -ભાગ- ૧૪

ફાયટોપથોરા : મરચીમાં પુષ્કળ મરચા આવે પછી અમારી મરચી સુકાઈ જાય છે? મરચી સુકાવાના વિવિધ કારણો હોય છે તેમાં એક કારણ મરચીમાં પુષ્કળ મરચા આવે તે સમયે જો પૂરતું પોષણ મળે નહીં તો પણ મરચી માં આવું થાય , બીજું કારણ આ અગાઉ આપણી ચેનલ માં વાત થયા મુજબ આપણી ખેતી પદ્ધતિને લીધે ગોંડલ વિસ્તારમાં

વરસાદ પછીની માવજત -ભાગ- ૧૪ Read More »

વરસાદ પછીની માવજત – ૧૨

વરસાદ પછીની માવજત – ૧૨
———
સતત વરસાદથી જેની મરચી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી શું અસર અથવા નુકશાન જોવા મળશે ? તે વિષે જાણવા અત્યારેજ ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને તમારી મરચીને બચાવી લો.

વરસાદ પછીની માવજત – ૧૨ Read More »

વરસાદ પછીની માવજત – ૧૧

વરસાદ પછીની માવજત – ૧૧
__________

પીએસએપી ખાતરથી મરચીની ફિઝિયોલોજીમાં શું લાભ થાય? કેવી રીતે બેઠી થાય? તે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં આજે જ જોડાવ.

વરસાદ પછીની માવજત – ૧૧ Read More »

વરસાદ પછીની માવજત – ૧૦

વરસાદ પછીની માવજત – ૧૦
_________________
મરચીના પાકમાં પાનના ટપકાનો રોગ આવે તો શું કરવું ? કેવી રીતે તેને અટકાવવો ? તે વિષે જાણવા અત્યારે જ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૧૦ Read More »

વરસાદ પછીની માવજત – ૯

વરસાદ પછીની માવજત – ૯
————-
મરચીના છોડનો સુકારો લાગવાનું કારણ શું ? તેને કેવી રીતે અટકાવી શકાય ? આ સુકારો આવે નહિ તે માટે આગોતરા ક્યાં ક્યાં પગલાં લાવે જોઈએ ? તે વિષે વાંચવા અત્યારે જ જોડાવ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં.

વરસાદ પછીની માવજત – ૯ Read More »