Author name: sujay

વરસાદ પછીની માવજત – ૮

વરસાદ પછીની માવજત – ૮
—————–
વરસાદ વખતે શું કાળજી લેવી તેના વિષે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં અત્યારે જ જોડાવ.

વરસાદ પછીની માવજત – ૮ Read More »

વરસાદ પછીની માવજત – ૭

વરસાદ પછીની માવજત – ૭
મરચીના પાકમાં ભર ચોમાસાના દિવસોમાં કઈ બે વાતનું ધ્યાન રાખવું તે જાણવા માટે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૭ Read More »

વરસાદ પછીની માવજત – ૫

એક ડાળીના સુકારા સિનોફોરા બ્લાઈટ માટે બઝારમાં કઈ દવા આવે છે? વરસાદ થયો, ચોમાસુ છે, વરસાદ પછી સૂકો દિવસ આવ્યો છે, વાતાવરણ માં ધૂળ છે જો સાંજે ચાર પાંચ વાગે ફરી વરસાદ આવેતો બધી વાતાવરણ ની ધૂળ પાણી સાથે જમીનમાં આવી જશે, જો રાતના વાદળા હટી ગયા ને રાત ઠંડી થઇ અને સવારે ઝાકળ પડી

વરસાદ પછીની માવજત – ૫ Read More »

વરસાદ પછીની માવજત – ૬

મારી મરચીના પાંદડા લીલા છે સુકારાના લક્ષણ નથી, પાંદડા ઉપર ટપકા છે તો કયો રોગ હશે? વાંચવા માટે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ

વરસાદ પછીની માવજત – ૬ Read More »

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે, જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે. સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે

વરસાદ પછીની માવજત – ૪ Read More »

વરસાદ પછીની માવજત-૩ – હવામાન બદલાય તડકો પડવાનું શરુ થાય પછી શું થાય?

ફાઇટોપથોરા બ્લાઈટ : વરસાદ પછી હવામાન બદલાય તડકો પડવાનું શરુ થાય પછી શું થાય તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલીગ્રામ ચેનલ માં જોડાવ.

વરસાદ પછીની માવજત-૩ – હવામાન બદલાય તડકો પડવાનું શરુ થાય પછી શું થાય? Read More »

વરસાદ પછીની માવજત – ૨

મરચીની ખેતી માં સારા પરિણામની ગુરુ ચાવી કઈ ? ચાલો જીતો ને જિતાડીએ , આ માસ્ટર – કી બીજા ને પણ આપજો આપણે થોડા વર્ષોથી એમજ માનીયે છીએ કે ખેતીની ચાવી બીજા પાસે છે આપણી પાસે નથી, પણ કોઈ પણ ધંધો હોઈ કે વ્યવસાય કે પછી નોકરી કે પછી ખેતી બધાની માસ્ટર- કી જો કોઈ

વરસાદ પછીની માવજત – ૨ Read More »

વરસાદ પછીની માવજત – ૧

મરચીના પાનના ટપકાનો રોગ કેવી રીતે લાગે ? મરચીના પાન સતત ૧૪ કલાક વરસાદ કે ઝાકળથી અથવા વરસાદ થી ભીના રહે તો વાતાવરણના બેક્ટેરિયાનું છોડ પર આક્રમણ થાય અને મરચીને ચેપ લાગે, ૧૫ દિવસે પાન પર નાના ટપકા થશે. બીજા ૧૫ દિવસ થશે એટલે બેક્ટેરિયલ સ્પોટ પાનના ટપકાના રોગને લીધે પાન ખરી પડશે, ખરેલા પાન

વરસાદ પછીની માવજત – ૧ Read More »

ટીસ્યુકલ્ચર એ શું છે ?

આ બીજેત્તર વર્ધનની એક ઉત્તમ રીત છે. જે ઝાડ ખડતલતાં, ઉત્પાદકતા, રોગપ્રતિકારકતા જેવી બધી ઉત્તમ બાબતોમાં શ્રેષ્ઠ પુરવાર થયું હોય, તેના શરીરના કોઇપણ ભાગ-મૂળ, થડ, ડાળી, પાંદ, કે ફૂલમાંથી થોડો ટુકડો લઇ, તેને લેબોરેટરીમાં ખાસ માવજત આપી એક ટુકડામાંથી હજારો છોડ-બધા એક જ સરખા રંગે, રૂપે, લક્ષણે સમાનતા ધરાવતા, જાણે યુનીફોર્મ પહેરીને ઊભેલી સૈનિકોની બટાલિયન

ટીસ્યુકલ્ચર એ શું છે ? Read More »