Author name: sujay

ખેતીમાં બાષ્પીભવન અને ઉત્સવેદન

જમીન કે પાણીની સપાટી પરથી પાણી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ હવામાં ઊડી જાય છે તેને બાષ્પીભવન કહે છે. જ્યારે પાણી વનસ્પતિમાંથી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ હવામાં ઊડી જાય છે તેને ઉત્સવેદન કહે છે. પર્ણરંધ્રો દ્વારા વાતાવરણમા વરાળ અને કાર્બન ડાયોક્સાઈડની અવરજવર થાય છે. જેના પરિણામે છોડના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે અને તેનું પાંદડાં […]

ખેતીમાં બાષ્પીભવન અને ઉત્સવેદન Read More »

ખેતીમાં હવામાં રહેલો ભેજ

હવામાં ભેજ વરાળ સ્વરૂપે, પાણીના બિંદુ સ્વરૂપે અને બરફના કણો સ્વરૂપે હોય છે. હવાના ભેજને સાપેક્ષ ભેજ તરીકે એટલે કે ટકામાં દર્શાવવામાં આવે છે. હવામાં ભેજ સમાવવાની શક્તિ છે. હવાનું જેમ તાપમાન વધે તેમ ભેજ સમાવવાની શક્તિ વધે છે. હવા નિયત તાપમાને તેના કુલ કદના વધુમાં વધુ ૪ ટકા સુધી ભેજ સમાવી શકે છે. દરેક

ખેતીમાં હવામાં રહેલો ભેજ Read More »

ખેતીમાં વરસાદ

વાતાવરણમાં નીચેની સપાટીની ભેજવાળી હવા સૂર્યની ગરમીને લઈ ગરમ થતાં પાતળી અને હલકી બને છે. આ પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે. હવામાં ઉપર જઈએ તેમ તાપમાન અને દબાણ ઘટતું હોઈ વરાળ ઠારણબિંદુ તાપમાને વાદળમાં ફેરવાય છે. જો આ વાદળ ફરી ઉપર ગતિ કરે ત્યારે પાણીના મોટા બિંદુમાં પરિવર્તિત થાય છે. જે પાણીના બિંદુઓ

ખેતીમાં વરસાદ Read More »

ખેતીમાં હવામાન પરિબળો/ઘટકો

(૧) સૂર્યપ્રકાશ, (૨) હવાનું તાપમાન, (૩) જમીનનું તાપમાન, (૪) વરસાદ, (૫) હવામાં રહેલોભેજ, (૬) બાષ્પીભવન અને ઉત્સવેદન, (૭) પવનની ગતિ અને દિશા, (૮) હિમવર્ષા અને કરા ની પાક પર અસર થાય છે

ખેતીમાં હવામાન પરિબળો/ઘટકો Read More »

ભારતમાં પેદા થતા ચોખાની નિકાસ કેમ હવે ઓછી થાય છે ?

કેરી અને કેળા જેવા ફળોને પકવવા વિક્રેતાઓ કાર્બાઇડનો ઉપયોગ કરી પ્રદૂષિત કરે છે. અમુક ફળોને લાંબો સમય સાચવી રાખવા (સેલ્ફ લાઇફ વધારવા) કે ચળકાટ લાવવા અમુક હોર્મોન્સનો ઉપયોગ કરે છે. વિશ્વ કક્ષાએ ચોખાની નિકાસમાં ભારત દેશનો હિસ્સો ૪૦ ટકાથી વધારે છે અને ૧૪૦ થી વધુ દેશોમાં નોન બાસમતી ચોખાની નિકાસ કરે છે. આ અગાઉ આપણા

ભારતમાં પેદા થતા ચોખાની નિકાસ કેમ હવે ઓછી થાય છે ? Read More »

ખેતીમાં હવાનું તાપમાન/ઉષ્ણતામાન

સૂર્ય વિકિરણ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વીની સપાટીએ પહોંચે છે. આ કિરણો હવા અને પૃથ્વીની સપાટી દ્વારા શોષણ થતાં તાપમાન વધે છે. પરંતુ રાત્રીના સમયે સૂર્યની ગેરહાજરીમાં જમીન, પાણી, વનસ્પતિ વગેરે ગરમી વિકિરણના સ્વરૂપે હવામાં ફેંકે છે. તેને કારણે હવાનું તાપમાન એકદમ ઘટતું નથી. પૃથ્વી ઉપર દરેક

ખેતીમાં હવાનું તાપમાન/ઉષ્ણતામાન Read More »

પશુઓ માટે બારેમાસ લીલાચારા તરીકે મોરિંગાની ખેતી

સરગવો પશુચારા : સદીઓથી મનુષ્યો દ્વારા મોરિંગાનો એક બહુઉપયોગી વૃક્ષ તરીકે ખોરાક અને ઔષધિ માટે ઉપયોગ થઈ રહ્યો છે. તેમાં પ્રોટીન, ખનીજ અને વિટામિન્સની વિપુલ માત્રા હોવાને કારણે તેને ‘મિરેકલ ટ્રી’ તરીકે પણ ઓળખાય છે. તે મોરિગેસી પરિવારનું એક સદસ્ય છે, જે મોરિંગા વંશના અન્ય ૧૪ પ્રજાતિઓમાંથી એક છે. જેમાં મોરિંગા ઓલિફેરા અને મોરિંગા સ્ટેનોપટેલા

પશુઓ માટે બારેમાસ લીલાચારા તરીકે મોરિંગાની ખેતી Read More »

પુસા-ડિકોમ્પોઝર

ઈન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, પુસાના વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત ઉકેલ છે જે પાકના અવશેષોને ૧૫ થી ૨૦ દિવસમાં ખાતરમાં ફેરવી નાખે છે જેથી પરાળને સળગતા અટકાવી શકાય છે. પુસા-ડીકોમ્પોઝરમાં સામેલ છે પુસા ડીકોમ્પોઝર કેપ્સ્યુલ્સ જેને સરળતાથી ઉપલબ્ધ અન્ય મિશ્રણોમાં ભેળવીને પ્રવાહી ફોમ્ર્યુલેશન બનાવી શકાય છે. આ મિશ્રણને ૮ થી ૧૦ દિવસ આથો લાવવા માટે મૂકી રાખવામાં

પુસા-ડિકોમ્પોઝર Read More »

રેસિડયુઅલ ફ્રી ખેતીમાં જંતુનાશકોના અવશેષો તેમજ આડઅસર ઘટાડવા માટેના પગલાઓ

પાક ઉપર જીવાતની સંખ્યા ક્ષમ્ય માત્રા કરતા વધારે જોવા મળે ત્યારેજ જંતુનાશકોનો ઉપયોગ કરવો જોઈએ.સેન્ટ્રલ ઈન્સેકટીસાઈડ બોર્ડ અને રજિસ્ટ્રેશન કમિટી (CIB & RC) નવી દિલ્હી દ્વારા ભલામણ થયેલ જંતુનાશકોનો ભલામણ થયેલ માત્રામાં જ ઉપયોગ કરવો.શક્ય હોય ત્યાં સુધી જલ્દીથી વિઘટન પામતા જંતુનાશકો જેવા કે, એમામેકટીન બેન્ઝોએટ, સ્પિનોસાડ, ઈન્ડોકસાકાર્બ અને નોવાલ્યુરોન વગેરેનો ઉપયોગ કરવો.એકના એક જંતુનાશકોનો

રેસિડયુઅલ ફ્રી ખેતીમાં જંતુનાશકોના અવશેષો તેમજ આડઅસર ઘટાડવા માટેના પગલાઓ Read More »

કૃષિ કચરાનો સહઉપયોગ

ખેડૂતો સામાન્ય રીતે વર્ષ દરમિયાન ઘણા કઠોળ તેમજ ધાન્ય વર્ગના પાકો લેતા હોય છે. પરંતુ અમુક પાકોનું ભૂસું જ પશુઓના ચારા માટે યોગ્ય હોય છે. બાકીના ઘણાં એવા પાકો છે કે જેના ભૂસાનો ઉપયોગ ખેડૂતો ખાતર તરીકે કરતા હોય છે અથવા તો સીધા સળગાવી દેતા હોય છે. તુવેર અને કપાસ જેવા પાકોની સાંઠીઓ ખેડૂતો સીધો

કૃષિ કચરાનો સહઉપયોગ Read More »