Author name: sujay

અવષેશ મુક્ત ખેતી એટલે શું ? જંતુનાશકોના અવશેષ એટલે શું ?

કોઈપણ જંતુનાશકનો વપરાશ નિયત માત્રામાં જે તે પાક પર કરવામાં આવે અને કાપણી પછી તેના અવશેષો મૂળ સ્વરૂપે કે તેનાથી બદલાયેલ સ્વરૂપે હોય અને જો મનુષ્ય/ પ્રાણી/ ઉપયોગી સજીવો પર નુકસાન કરે તેમ હોય તો તે ‘જંતુનાશકોના અવશેષ’ તરીકે ઓળખવામાં આવે છે.આવા અવશેષો ના રહે તેવીરીતની ખેતીને અવશેષ મુક્ત ખેતી કહે છે .

અવષેશ મુક્ત ખેતી એટલે શું ? જંતુનાશકોના અવશેષ એટલે શું ? Read More »

આપણું ખેતીનું ભવિષ્ય પણ એઆઈ ટેક્નોલોજીના ફેરફાર સાથે બદલવાનું છે

નવી દુનિયા કેવી હશે તેની વાત કરું તો વિજ્ઞાનની ઝડપ એટલી છે કે ખાવા-પીવા, કામ કરવા, રહેવા-ફરવા, ભણવા, ખેતી અને ખોરાક વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત ગતિએ નવા ફેરફારો આવ્યા છે અને હજુ આવી રહ્યા છે. 21મી સદી ટેક્નોલોજીની સદી છે. ટેક્નૉલૉજી આપણા જીવનને, આપણી ખેતીને કેવી પ્રચંડ અને અકલ્પનીય રીતે પ્રભાવિત કરવાની છે તે આપણે

આપણું ખેતીનું ભવિષ્ય પણ એઆઈ ટેક્નોલોજીના ફેરફાર સાથે બદલવાનું છે Read More »

શું છે આ એ આઈ અને ચેટ જીપીટી ?

વાવણી પછી બધા જ નિરાંતમાં છે. શ્રાવણ મહિનો બેઠો છે એટલે ભક્તિનું પૂર આવ્યું છે . વરસાદને લીધે બધી મોલાત લીલીછમ્મ થઈ ગઈ છે બધા જ સારા બિયારણની પસંદગી કરીને ખુશ છે બધા બિયારણ સારી રીતે ઉગી બેઠા થઇ ગયા છે . આપણને ખબર છે કે આ એકવીસમી સદીમાં આવી રહેલી નવી નવી ટેકનોલોજી કુદકેને

શું છે આ એ આઈ અને ચેટ જીપીટી ? Read More »

જંતુનાશક દવાની ખરીદી સમયે રાખવાની કાળજીઓ

કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લાભકારી જીવાતો અને પર્યાવરણને નુકસાન ન કરતી હોય અથવા તો ઓછું નુકશાન કરતી હોય તેવી જંતુનાશક દવા કે નિંદામણ નાશક દવાની પસંદગી કરવી જોઈએ. જંતુનાશક દવા તેના અધિકૃત પરવાનેદાર (લાઈસન્સ હોલ્ડર) પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં અસર સમાપ્તિની તારીખ પછીની (એક્ષ્પાયરી તારીખ વાળી) દવાની ખરીદી ન

જંતુનાશક દવાની ખરીદી સમયે રાખવાની કાળજીઓ Read More »

આજે ગાડું લઈને તો કોણ ખેતરે જાય છે ?

એકવીસમી સદીનો યુગ ઝડપી બની ગયો છે. મોટર અને મોટરસાયકલ આવી ગયા છે. ભલે ચાર પાંચ કિલોમીટર દૂર ખેતરવાડી હોય. સીમનો મારગ દશ મિનિટમાં વળોટીને ખેતરે પહોંચી જવાય. સવાર હોય કે સાંજ એ જ ઝડપે ગામથી ખેતર અને ખેતરથી ગામ. આકાશ સામે જોવાનો સમય ક્યાં છે ? એવું માની ન લેવું ગામડા ગામમાં રહેતા હોઈએ

આજે ગાડું લઈને તો કોણ ખેતરે જાય છે ? Read More »

મગફળીનાં ધૈણ

ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા તેમજ પાન ખાનાર ઇયળના ફૂદાનો નાશ કરવો. ધૈણ ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક

મગફળીનાં ધૈણ Read More »

સફળ પ્રાકૃતિક ખેતી કેમ કરી શકાય ?

આપણા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત સાહેબ પ્રાકૃતિક ખેતીના અભિયાન સાથે જોડાયેલા છે આખા દેશના ખેડૂતોને જમીન જીવતી રાખવાના સરળ રસ્તા બતાવતા રહ્યા છે તે આપણા કિશાનો માટે આવકારદાયક છે . તેમના વક્તવ્યમાં તેઓશ્રી જીવામૃત અને અમૃતમાટી વિશે સમજાવે છે, ઘન જીવામૃતનો ઉપયોગ, પાક સંરક્ષણ માટેના પ્રાકૃતિક રસ્તા, કાર્બન તત્વની પૂરતી, જીવદ્રવ્ય એટલે કે હ્યુમસની પુરવણી

સફળ પ્રાકૃતિક ખેતી કેમ કરી શકાય ? Read More »

નિંદણ વિશે ફરીવાર નોંધ કરી લ્યો. નિંદણ પણ વિવિધ પ્રકારના હોય છે.

વાવણી પછી છોડનો વિકાસ થાય અને છોડના વિકાસની સાથે સાથે આપણી ખેતીના હઠીલા નિંદણો પાકને આપેલા બહુમુલ્ય ખાતરોમાં, પ્રકાશમાં, પાણીમાં ભાગ પડાવવા આવી જાય છે. નિંદણ વિશે ફરીવાર નોંધ કરી લ્યો.નિંદણ પણ વિવિધ પ્રકારના હોય છે. નિંદણને જીવનચક્રના આધારે વાર્ષિક, દ્રિવાર્ષિક અને બહુ વાર્ષિક નિંદણ હોય છે. પરંતુ બીજ દળ પ્રમાણે એકદળી અને દ્વિદળી એવા

નિંદણ વિશે ફરીવાર નોંધ કરી લ્યો. નિંદણ પણ વિવિધ પ્રકારના હોય છે. Read More »

દાડમમાં હસ્ત બહારની માવજત

દાડમના પાકમાં ત્રણ સિઝનમાં ફૂલ આવે છે. માટે આખું વર્ષ ફળો આવતા રહે છે. જો આ ફૂલો ડીસેમ્બર- જાન્યુઆરીમાં આવે તો તેને આંબે બહાર, જુન-જુલાઈમાં આવે તો તેને મૃગ બહાર અને સપ્ટેમ્બર-ઓકટોબરમાં આવે તેને હસ્ત બહાર કહેવાય છે. દાડમમાં ત્રણે ૠતુમાં પાક લેવો આર્થિક તેમજ વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. આંબે બહારમાં ફળો ચોમાસાની શરૂઆતમાં આવતા

દાડમમાં હસ્ત બહારની માવજત Read More »

ગુલાબી ઈયળની વાતો

ગુલાબી ઈયળ વાળો કપાસ જલ્દી વેચી નાખવો અને આપણા ગામની નજીક આવેલા જીનર્સ પાસે જઈને કપાસનો કચરો બાળી દેવા પણ સમજાવવું જોઈએ પણ આપણે કોઈ નું માનીએ ખરા ? આજે તમને બધાને આ વાતના માધ્યમ થી થોડી રમુજી પણ કૃષિ શિક્ષણ આપે તેવી વાત કરવી છે , કારણ આજકાલ કપાસના ખેતર માં ગુલાબી ઈયળના નાનકડા

ગુલાબી ઈયળની વાતો Read More »