Author name: sujay

મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો

મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ છે, તાપમાનની વિગતો હવે તો ગૂગલ ઉપર સહેલાઇ થી મળે છે પરંતુ વાડીયે વાડીયે માઈક્રો ક્લાયમેટમાં ફેરફાર હોય છે, બાર ગાવે બોલી બદલાય તેવી રીતે તાપમાનમાં બદલાવ હોય છે તેથી […]

મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો Read More »

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો ગાંધીનગર આજથી શરુ…

એગ્રી એશિયા ૨૦૨૪ ગાંધીનગર ખાતે કૃષિ, ડેરી અને પશુપાલન ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન આજ થી શરુ થયું મેળાના પ્રથમ દિવસે અસંખ્ય ખેડૂતો આ મેળાની મુલાકાત લેવા માટે ભીંડ જામી છે. પોતાની ખેતીને વધુ નફાકારક કેમ બનાવવી અને નવી ટેક્નોલોજીના ઉપયોગ દ્વારા પોતાની ખેતીને સરળ બનાવવા માટેની માહિતી મેળવવા માટે ઉત્સુક ખેડૂતો સવારથી અહી હાજર છે. આવી

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો ગાંધીનગર આજથી શરુ… Read More »

ખરા ઉનાળે આપણા બાગમાં પાકા લીંબુ ઉતરે એ માટે શું કરવું ?

વરસાદ પૂરો થયે ઝાડવા પરથી મોટા લીંબુ બધા ઉતારી લેવા અને પિયત આપવાનું સદંતર બંધ કરવું. જેથી પાન પાકી જઇ ખરવા માંડશે. જમીન ભેજ ન છોડતી હોય તો તંતુમૂળ તૂટે એવો ઊંડો ગૉડ આપી જમીનમાં ભેજ છોડાવવો. પાંદ બધા ભલે ખરી ન જાય પણ સાવ પાકોટી જાય ત્યાં સુધી પાણી દેવાની ઉતાવળ ન કરવી. દરમ્યાન

ખરા ઉનાળે આપણા બાગમાં પાકા લીંબુ ઉતરે એ માટે શું કરવું ? Read More »

ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન !

પક્ષીના માળા ગામડામાં નિશાળિયાનું ઉનાળાનું વેકેશન એટલે ચૈત્રવૈશાખનો ધોમ ધખતો માથું ફાડી નાખે એવો તાપનો ગોળો હોય ! બસ ! ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન ! બીજા પંખીઓનું તમે જોજો ! “બચ્ચાં ઉછેર”” પૂરતો જરા વિશિષ્ટ સગવડવાળો માળો બનાવતાં હોય છે. અને એને બનાવવાની સામગ્રી પણ પોતાની પસંદગીના સુંવાળા પદાર્થો વાળી શોધે છે. જેવીકે

ટીટોડીની ઈંડા મૂકવાની આ જ સીઝન ! Read More »

વરસાદ પછીની માવજત – ૧૪

મરચીમાં પાનના ટપકા અને દેડકાની આંખ જેવા ટપકા આ બંને રોગમાં શું ફેર? તે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૧૪ Read More »

વરસાદ પછીની માવજત – ૨૩

મરચીમાં વરસાદ પછી ક્યાં તત્વની ખામીના લીધે કેમ છોડ પીળા પડે? મરચીમાં પાળા ઉપર ખેતી કરવાનું કહીએ છીએ તે હવે તમને સમજાશે , વરસાદ વધુ પડે એટલે સપાટ ક્યારામાં પાણી ભરાય એટલે પાણી જમીનમાં ઉતરતું બંધ થયું એમ સમજો ડોલ ભરાઈ ગઈ. એટલે છલકાયું. પાણી જમીનમાં ભરાય એટલે જમીનની અંદર નો O2 ઓક્સીજન બહાર નીકળી

વરસાદ પછીની માવજત – ૨૩ Read More »

વરસાદ પછીની માવજત – ૨૨

મરચીનો છોડ ભૂખરો થવાનું શું કારણ? વાતાવરણ ની અસર કે અન્ય કોઈ કારણ હશે ? જાણવા અત્યારે જ ટેલિગ્રામ ઇન્સ્ટોલ કરી કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૨૨ Read More »

વરસાદ પછીની માવજત – 21

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ રોગનું નિયંત્રણ કેમ કરવું અને મરચીને ફરી જીવતી કેમ કરવી ? તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – 21 Read More »

ખેતી અને હિમવર્ષા – કરાને લીધે થતી અસરો

હિમવર્ષા – કરાને લીધે થતી અસરો • તાપમાન એકદમ શૂન્ય નજીક જતાં પાકની ભૌતિક અને દેહધાર્મિક ક્રિયાઓને નુકસાન થાય છે. • વધારે પડતા બરફ/હિમવર્ષાથી પાંદડા, થડ અને ફળો ફાટી જાય છે. • કરાના કારણે છોડની ડાળીઓ ભાંગી તૂટી જાય છે તથા ફૂલ, દાણા અને ફળો ખરી પડે છે.

ખેતી અને હિમવર્ષા – કરાને લીધે થતી અસરો Read More »

જામફળની ફળમાખી

વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ બાજુ ગોડ કરેલ ખામણામાં ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકી જમીનમાં આપવી જેથી કોશેટામાંથી નિકળેલ ફળમાખી કીટનાશકના સંપર્કમાં આવતાં જ તેનો નાશ થશે.ફેરોમોન ટ્રેપ લગાડવા.

જામફળની ફળમાખી Read More »