Author name: sujay

પ્રયોગ : જામફળ અને તુવેરમાં જીવાત નિયંત્રણ

હું કોઈપણ દવા કે ખાતરનો ઉપયોગ કરતા પી.એચ. ચકાસી લઉ છું. સામાન્ય રીતે વનસ્પતિ 6.5 થી 7 પીએચ. સુધી જ તેનો ઉપયોગ કરી શકે છે. તેથી જો પી.એચ. ઓછો હોય તો તેમાં ચૂનો ઉમેરીએ છીએ અને પી.એચ. વધારે હોય તો લીંબુનો રસ ઉમેરીએ છીએ.

પ્રયોગ : જામફળ અને તુવેરમાં જીવાત નિયંત્રણ Read More »

ખાતરો વાપરતા પહેલા જમીનનું પૃથ્થકરણ કરાવો.

સપ્ટેમ્બર 76 ના અંકમાં જમીન પૃથ્થકરણની અગત્યતાના વાત કહેનાર કૃષિ વિજ્ઞાન હંમેશા વૈજ્ઞાનિક ખેતી પ્રતિ આપણને માર્ગદર્શન આપતું રહ્યું છે ખાતરે વાપરતા પહેલાં જમીનનું પૃથકકરણ કરાવો. આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે સૌ પ્રયત્ન કરે છે. રોજ રોજ નવાં નવાં હાઇબ્રીડ બિયારણો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો બજારમાં આવતાં જાય છે અને ખેડૂતો આ બધી વસ્તુનો

ખાતરો વાપરતા પહેલા જમીનનું પૃથ્થકરણ કરાવો. Read More »

ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ, રામ ગ્રામ બનાવીયે

આપણા આરાધ્ય દેવ અને આપણા હૃદયના સમ્રાટ રામ ભગવાનનો ઉત્સવ આપણે કરીયે છીએ , રોજ આપણે રામજી મંદિર જઇયે છીએ ત્યારે ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ , રામ ગ્રામ બનાવીયે .આપણા ગામમાં ગ્રામ એકતા આવે તે માટે રામના ગુણોને આપણા જીવનમાં લાવવા પ્રયત્ન કરીયે. આપણા જીવનમાં રામ આવે તે માટે રામના ગુણોનું સિંચન થાય આપણા

ચાલો આપણા ગ્રામને આદર્શ ગામ, રામ ગ્રામ બનાવીયે Read More »