Author name: sujay

પોષક તત્વો : ફળપાકોમાં પોષક તત્વો આપવા જરૂરી શા માટે ?

આંબાની, કેસર જાતનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૫૦% ફૂલ ધારણની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ૧૨ ગ્રામ બોરીક એસિડ એકલું અથવા ૩૬ ગ્રામ કેલ્શિયમ નાઈટ્રેટ સાથે મિશ્ર કરી છંટકાવ કરવાથી વધુ ઉત્પાદન મળેછે. તે સિવાય વધુ ઉત્પાદન મેળવવા ૧% પોટેશિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ (KH,PO4) એકલું અથવા ૧% પોટેશિયમ નાઈટ્રેટ (KNO3) સાથે મિશ્રમ કરી […]

પોષક તત્વો : ફળપાકોમાં પોષક તત્વો આપવા જરૂરી શા માટે ? Read More »

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી જંગલી પશુ દુર રહે છે.

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી વ્યક્તિ ખેતરમાં હોવાનું આભાસ થાય છે, જેના કારણે પ્રાણીઓ તે ક્ષેત્રમાં આવતા ડરે છે.

જૂની સાડી અથવા કપડાને ખેતરની સીમા પર બાંધવાથી જંગલી પશુ દુર રહે છે. Read More »

સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયાં 

બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જાે ઉપદ્રવ વધારે જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. અથવા મેલાથીઓન ૫૦ ઇસી 15 મિ.લી. અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી 15

સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયાં  Read More »

કૃષિ ટેક્નોલોજી : નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને

છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.

કૃષિ ટેક્નોલોજી : નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને Read More »

પ્રયોગ : ખર્ચ વગરની આળસુ માણસની ખેતી ! ભાસ્કર સાવે..

બાગાયત પાકોમાં ઉધઈ નિયંત્રણ કેમ કરવું ?
ટામેટાના પાકમાં કોકડવાનું નિયંત્રણ.

પ્રયોગ : ખર્ચ વગરની આળસુ માણસની ખેતી ! ભાસ્કર સાવે.. Read More »

ધાણામાં નિંદામણનાશક

● ધાણાના પાકમાં નીંદણના કારણે ઉત્પાદનમાં ૫૦-૭૧ ટકા સુધી ઘટાડો થાય છે. નીંદણના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને ૨-૩ આંતરખેડ અને ૨ હાથ નિંદામણની જરૂરિયાત રહે છે. ● પેન્ડીમિથેલીન ૧.૦ કિ.ગ્રા. સક્રિય તત્ત્વના રૂપમાં ૪૦ મિ.લિ. પ્રતિ ૧૦ લિટરનું દ્રાવણ બનાવી હેક્ટરે ૫૦૦ થી ૬૦૦ લિટર મુજબ વાવણી પછી પ્રથમ પિયત બાદ તરત જ જમીનમાં પૂરતો ભેજ

ધાણામાં નિંદામણનાશક Read More »

ગાયને સારું ઘાસ આપીએ તેનાથી ગાયનું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ?

આપણે ગાય રાખીયે પણ ગાયને સારું ઘાસ ખવડાવતા નથી , ગાય નું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ? તેનો વિચારજ કરતા નથી . ગાયનું પેટ ભરાય એટલે ઝીંઝવો જેવું ન ભાવે તેવું ઘાસ ખવડાવીએ છીએ , પશુ કહેતું નથી કે એલા હું તમને દૂધ આપું , સારી બળદોની ઓલાદ આપું અને આ

ગાયને સારું ઘાસ આપીએ તેનાથી ગાયનું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ? Read More »