Author name: sujay

ડાયરી રાખવાની ટેવ કે હિસાબ પોથી રાખવીની ટેવનો લાભ

કારતક મહિનો એટલે ડહાપણનો મહિનો, હિસાબનો મહિનો, કારતક મહિને એ સમજાય કે ખર્ચ બાદ કરતા સિલક કેટલી રહી, આ જમા ઉધારની નોંધ આપણને ઘણું શીખવી જાય છે. કારતક મહિને કરેલી ડાયરીની નોંધ આવતા વર્ષ માટે સોનેરી નિર્ણયોની ગરજ સારે છે. પરંતુ થાય છે એવું કે જેઠ મહિને જમીનને જીવતી રાખવાના પ્રયત્નના ભાગ તરીકે ગૌશાળામાંથી ટ્રેલર […]

ડાયરી રાખવાની ટેવ કે હિસાબ પોથી રાખવીની ટેવનો લાભ Read More »

આખું વર્ષ જે શ્રેષ્ઠ અને ઉત્તમ હતું તેની નોંધ વખતો વખત કરી ન હોય તો કારતક મહિને કરી લેવી.

આજે માહિતીનો આધુનિક યુગ છે ત્યારે આપણી પાસે સાચી ખોટી માહિતીનો ધોધ વહી રહ્યો છે વોટ્સઅપ યુનિવર્સીટીમાં આવતા ગતકડાં ક્યારેક સાચા બીજ અને સાચી જંતુનાશક કે સાચી સમજણથી વંચિત રાખી દે છે. વાંચેલું આપનાવવાની લાલચ અને ઉતાવળ કરાવે તેવા વોટ્સેપનો પાર નથી એટલે અમુક આપણ ને નિર્ણયો ખોટા લેવડાવે પછી આપણને પસ્તાવાનો સમય આપે છે

આખું વર્ષ જે શ્રેષ્ઠ અને ઉત્તમ હતું તેની નોંધ વખતો વખત કરી ન હોય તો કારતક મહિને કરી લેવી. Read More »

પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ ક્યાં ક્યાં ?

● જીવામૃત ● બીજામૃત ● આચ્છાદન કે આવરણ ● વાફ્સા (ભેજ) ● જંતુનાશક શસ્ત્રો

પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ ક્યાં ક્યાં ? Read More »

આજે આપણે જે છીએ તે એટલે આપણે વખતો વખત લીધેલા નિર્ણયોનો સરવાળો

એક ખેડૂતપુત્ર તરીકે દરેકને દીપાવલીનું પર્વ ઉમંગ ઉત્સાહ અને આનંદથી કુટુંબ સાથે ઉજવવાની હોંસ હોય તે સ્વાભાવિક છે. દિવાળી રંગે ચંગે માણવા માટે આપણે આખા વર્ષ મા લીધેલા નિર્ણય જવાબદાર હોય છે કારણ કે લીધેલા નિર્ણયોનો સરવાળો એટલે આજની પરિસ્થિતિ આપણા પોતાના વિકાસમાં એટલે કે આજે આપણે જે છીએ તે એટલે પણ આપણે વખતો વખત

આજે આપણે જે છીએ તે એટલે આપણે વખતો વખત લીધેલા નિર્ણયોનો સરવાળો Read More »

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું સૌથી પહેલા તમે થર્મોમીટર વાડીયે વસાવ્યું ? મને ખબર છે તમારો જવાબ ના છે તમારે 300 રૂપિયાનું થર્મોમીટર વસાવવું નથી અને એક પમ્પ 180 નો થાય તેવી દવા છાંટવાની તમારી તૈયારી

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5 Read More »

ટીનના ડબ્બાથી અવાજ કરવાથી જંગલી પશુ દુર રહે છે.

ખાલી ટીન બોક્સ પર જાડા લોખંડનો નટ-બોલ બાંધવામાં આવે છે અને તેને વાંસની લાંબી લાકડી વડે ઉપરના છેડે બાંધવામાં આવે છે. પવનને કારણે, નટ-બોલ ટીન બોક્સને ફ્ટકારે છે, જે અવાજ કરે છે અને પ્રાણીઓ ડરના કારણે ખેતરથી દૂર રહે છે

ટીનના ડબ્બાથી અવાજ કરવાથી જંગલી પશુ દુર રહે છે. Read More »

મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? 2

મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? તમેજ કહો આવું વાતાવરણ આવે એટલે મેઘરવો આવે , ઝાકળ આવે , મરચીના પાન 🌿 ભીના રહે , ફૂગ લાગવાના ચાન્સ વધે … તમારી વાડી એ થર્મોમીટર છે ? અથવા તમે રોજે રોજ ના તાપમાન ના આંકડા ગુગલ, અશોક પટેલ

મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? 2 Read More »

ભુકીછારો કેવા વાતાવરણ માં આવે ? 1

ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ? ભૂકીછારો ક્યારે આવે ? નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો તફાવત હોય ત્યારે ભૂકીછારો આવવાની શક્યતા વધી જાય છે , હવે આ તમે તમારી વાડીના થર્મોમીટરમાં અથવા મોબાઈલમાં ગુગલમાં જોઈ શકો અથવા મોટું મોટું જ્યારે તમારી પત્નીના હોઠ

ભુકીછારો કેવા વાતાવરણ માં આવે ? 1 Read More »