કૃષિ ટેક્નોલોજી :
છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.
છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.
કોઈ ખેડૂતો નવું વાવેતર કરવા ઈચ્છુક હોય તો ચોમાસા પહેલા વાવેતર કરી દેવું યોગ્ય છે. કારણ કે વાવેતર ઉપર પસાર થયેલું ચોમાસું આખા વર્ષ જેટલું ગણ કરે છે…
ઉત્તમ ખેતી : વાંસની ખેતી કરાય ? Read More »
ફણગાવેલ મગનો ચાટઃ સામગ્રીઃ આખા મગ ૧૦૦ ગ્રામ, બટાટા ૧ નંગ, ટામેટા ૧ નંગ, લીંબુનો રસ પ મિ.લિ., ઘી ૧૦ ગ્રામ, મીઠુ સ્વાદપ્રમાણે. રીતઃ પલાળેલા મગને ભીના કપડામાં ૨૪ કલાક માટે ફણગાવવા માટે બાંધી દો. ફણગાવેલા મગને પ મિનિટ માટે વરાળથી બાફો. બાફેલા બટાટા અને ટામેટાના નાના કટકા કરો . બાફેલા ફણગાવેલ કઠોળને ઘીમાં પ
ફણગાવેલ મગનો ચાટ – બહેનો માટે Read More »
ખાદ્ય તેલની દ્રષ્ટીએ અન્ય બધા જ તેલ કરતા રાઈનાતેલ માં સંતુષ્ટ ફેટી એસીડનું પ્રમાણ ઓછું છે તેમજ મોનો અસંતુપ્ત ફેટી એસીડનું પ્રમાણ ઘણું જ સારું છે. રાઈનું તેલ ઔષધીય ગુણ ધરાવે છે.
રાઈની ખેતી : રાઈના પાકમાં પોષણ વ્યવસ્થા Read More »
છોડ પોતાના મૂળ દ્વારા પાણી અને પોષક તત્વો ખેંચે છે પરંતુ જમીનની બહારના વિશ્વમાં એટલે કે વાતાવરણમાં સૂર્યપ્રકાશ ન હોય તેમજ ઓક્સિજન ન મળે તો પાંદડું નવો ખોરાક બનાવવાનું અટકાવી દે છે. એટલે જ વધુ પડતા વરસાદથી ખેતર તરબોળ થઈ ગયા હોય તો મૂળને પૂરતો ઓક્સિજન મળતો નથી અને વાતાવરણ વાદળાથી ગોરંભાયેલું હોય તો સૂર્યનારાયણની
સૂર્યપ્રકાશની કિંમત. Read More »
સાંજના સમયે હું એ બધા કાગળો જોતો બેઠો હતો ત્યારે મારી નજર એક પીળા પડી ગયેલા આંતર્દેશીય પત્ર પર પડી. માને સંબોધીને લખાયેલો પત્ર આ પ્રમાણે હતો.
અત્યારે ગુલાબી ઈયળનું નુકશાન ભલે ન દેખાતું હોય પણ ફેરોમોન ટ્રેપમાં ફૂદા ખુબ જ આવે છે. ફૂડની હાજરી હોય એટલે ઈંડા મુકવાનું કામ ચાલુ હોય એ નક્કી છે….
કૃષિ જ્ઞાન : શિયાળુ પાકમાં આટલું ખાસ Read More »
ખેતી પાકોમાં નુકશાન કરતી જીવાતો, રોગ અને નીંદણના નિયંત્રણ માટે વિવિધ રાસયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જંતુનાશક રસાયણોની અસરકારકતાનો આધાર કંઈ દવા, કયારે, કેટલા પ્રમાણમાં, કેવી રીતે અને કંઈ પરિસ્થિતિમાં વાપરેલ છે તેના ઉપર રહેલો હોય છે. સૌ પ્રથમ તો પાકમાં જે નુકશાન જોવા મળે તો તે નુકશાન જીવાતથી થયેલ છે કે કોઈ રોગના
સમજપૂર્વક ખેતી રસાયણ વાપરો. Read More »
રાસી સીડ્સ દ્વારા ગામડે ગામડે પાક નિદર્શન કાર્યક્રમો યોજી ખેડૂતોને આ વર્ષના રસી સીડ્સના વિવિધ બિયારણોના પરિણામો દેખાડે છે. જેનો મુખ્ય હેતુ ખેડૂતો તેમનાં વિસ્તારની જમીન, પિયત વ્યવસ્થાને અનુકુળ યોગ્ય બિયારણની પસંદગી કરી શકે.
મનની વાત : રાસી પાક નિદર્શન કાર્યક્રમ યોજાય તો મુલાકાત જરૂર લેવી. Read More »
ડ્રોન ટેકનોલોજીએ મોટાભાગના ઉદ્યોગોમાં તેની વિવિધતાને કારણે માન્યતા મેળવી છે અને કૃષિ સમુદાય માટે ભવિષ્ય ગણવામાં આવે છે. ડ્રોન ભારતીય કૃષિ ને કેવી રીતે ટેકો આપી શકે ?
ડ્રોન ટેકનોલોજી : ડ્રોન ટેકનોલોજીનું મહત્વ Read More »