Author name: sujay

મગફળીમાં આફલાટોક્સિન ઝેરી ફૂગ ક્યારે લાગે ?

પાકની પાછલી અવસ્થામાં ખાસ કરીને ડોડવામાં દાણા ભરાતી વખતે પાણીની ખેંચ પડવી. મગફ્ળીના ઊભા પાકમાં ખેડ અને નીંદામણથી ડોડવાને યાંત્રિક નુકસાની થવી. મગફ્ળીને ખેતર કે ગોડાઉનમાં ભોટવા, ઉધઈ કે ડોડવાના સડાથી થતું નુકસાન. મગફળી ઉપાડતી વખતે ભારે અને અથવા સતત વરસાદ. અપરિપક્વ મગફળી ઉપાડવી તથા ઉપાડવામાં મોડું કરવું. મગફ્ળીની સુકવણી વખતે ભેજવાળું વાતાવરણ. મગફ્ળીના દાણામાં […]

મગફળીમાં આફલાટોક્સિન ઝેરી ફૂગ ક્યારે લાગે ? Read More »

વરિયાળીનો જીવાત : પાનકથીરી

પાનકથીરી એ ચાર જોડી પગ ધરાવતી, કદમાં નાની અને રાતા રંગની જીવાત છે. તે પાન પર જાળાં બનાવી નુકસાન કરે છે. ફૂલ, પાન્ડા પર તેમજ બીજ બેસવાની અવસ્થાએ પણ રસ ચૂસીને નુકસાન પહોંચાડે છે. નિયંત્રણ વ્યવસ્થા (૧) ચોમાસુ વરીયાળીની ફેરરોપણી સમયસર ૧૫મી ઓગસ્ટ તથા શિયાળુ વરીયાળીની વાવણી ઓક્ટોબરના છેલ્લા અઠવાડીયાથી નવેમ્બરના પ્રથમ પખવાડિયા સુધીમાં કરવી.

વરિયાળીનો જીવાત : પાનકથીરી Read More »

નેનો જંતુનાશક ઃ જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ

જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ નેનો જંતુનાશક એટલે શુું?ખેતીપાકોને નુકશાન કરતી જીવાતો સામે રક્ષણ આપી ઉત્પાદન વધારવા તથા જંતુનાશકોના સક્રિય ધટકની અસરકારતા વધારવા અને પર્યાવરણને થતુ નુકશાન ધટાડવા માટે નેનો ટેકનેાલાજીની મદદથી જે જંતુનાશક વિકસાવવામાં આવે છે તેને નેનો જંતુનાશક તરીકે ઓળખવામાં આવે છે. નેનો જંતુનાશક એ જંતુનાશકમાં રહેલા રાસાયણિક અણુઓને કદાનં નાના એટલેકે

નેનો જંતુનાશક ઃ જીવાત નિયંત્રણ માટેની એક નવી પધ્ધતિ Read More »

લસણ માં નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા ખેત હવામાન વિસ્તાર (ખેતી-હવામાન પરિસ્થિતિ ૩) માં લસણ ની ખેતી કરતા ખેડૂતોને આ પાકમાં પિયત પાણીનો જથ્થો અને સંચયી આ બાષ્પીભવનનો ગુણોત્તર ૦.૮ થાય ત્યારે નાન ફૂવારા (મીની સ્ત્રીંકલર) પદ્ધતિથી પ્રત્યેક ૫ સે.મી. ઊંડાઈના કુલ ૧૦ પિયત આપવાની સલાહ છે. જે પૈકી પ્રથમ પિયત આપવાની સલાહ . જે પૈકી પ્રથમ

લસણ માં નીંદણ નિયંત્રણ  Read More »

ટ્રેકટરના ફ્યુઅલ પંપ ની સંભાળ

ટ્રેક્ટરની અંદર એક ફ્યુઅલ પંપ લાગેલો હોય છે, જે ડીઝલને હાઈપ્રેસર પાઈપ વડે નોઝલમાં ધકેલે છે. નોઝલ દ્વારા કંબસન ચેમ્બરમાં ડીઝલનો છંટકાવ થાય છે, જેથી એન્જિન ચાલે. ફ્યુઅલ પંપમાં કોઈ તકલીફ ન પડે તે માટે ફ્યુઅલ પંપમાં ૩૦ અથવા ૪૦ નંબરનું ઓઈલ નાખવું જોઈએ, જેથી તેમની શાફ્ટ અને વર્ગનર પીનને ઉંજણ મળી રહે અને ફ્યુઅલ

ટ્રેકટરના ફ્યુઅલ પંપ ની સંભાળ Read More »

કઈ પ્રકારની પરિસ્થિતિમાં અલાટોક્સીન મગફળી મા જમા થાય છે ?

રોગોની સામે ટકવાની નબળી શક્તિ ધરાવતી જાત , આવી રોગગ્રાહી જાતમાં ફૂગ ચોવીસથી છત્રીસ કલાકમાં આછા લીલા રંગની વૃદ્ધિ અને પુષ્કળ બીજાણું પેદા કરે છે. પછીના છ થી આઠ દિવસમાં મગફ્ળીના બીયા કે ઉપપેદાશમાં અફ્લાટોકસીનનો વધારો જોવા મળે. જમીનનું ઉષ્ણતામાન, ભેજ, પાકની છેલ્લી અવસ્થાએ પાણીની ખેંચ, ડોડવાને ખેત ઓજારોથી આંતરખેડ વખતે થતું નુકસાન વગેરે મુખ્ય

કઈ પ્રકારની પરિસ્થિતિમાં અલાટોક્સીન મગફળી મા જમા થાય છે ? Read More »

મકાઈનો વાવણી સમય અને બીજ દર શું હોવો જોઈએ?

૧૫મી ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર સુધી વાવણી કરવી. મકાઈ માં બીજનો દર : ૨૦ થી ૨૫ કિલો પ્રતિ હેક્ટર બે હાર વચ્ચે બે ફૂટ તથા બે છોડ વચ્ચે ૨૦ સેન્ટીમીટર અંતર રાખી થાણીને વાવણી કરવી.

મકાઈનો વાવણી સમય અને બીજ દર શું હોવો જોઈએ? Read More »

સિન્જેન્ટાની TYMIRIUM® ટેકનોલોજી નવી શોધ

TYMIRIUM® ટેકનોલોજી એ સિન્જેન્ટા ટ્રેડમાર્ક ધરાવતું સક્રિય ઘટક છે જેને સાયક્લોબ્યુટ્રીફ્લુરામ કહેવાય છે, જેનો ઉપયોગ નેમાટીસાઇડ અને ફૂગનાશક બંને તરીકે છોડને માટીજન્ય જીવાતો અને રોગો, ખાસ કરીને નેમાટોડ્સ અને ફ્યુઝેરિયમ પ્રજાતિઓથી બચાવવા માટે થાય છે. આ ટેકનોલોજી મિટોકોન્ડ્રીયલ કોમ્પ્લેક્સ II ઇલેક્ટ્રોન પરિવહનને અટકાવીને, અસરકારક રીતે છોડના મૂળને સુરક્ષિત કરીને, જમીનના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે .

સિન્જેન્ટાની TYMIRIUM® ટેકનોલોજી નવી શોધ Read More »