Author name: sujay

કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ?

ફળબાગ વાવાઝોડાથી બચી શકે માટે આપણે એવું આયોજન કરીએ કે આખા ફળબાગને ફરતી ચારેબાજુ પવન અવરોધક પટ્ટી હોય, બાગમાં વચ્ચે પણ આડી-ઊભી ચોકડી રૂપે એક ઊંચી જીવંત પટ્ટી હોય, જેથી અંદરના ઝાડને ચારે બાજુથી ઓથ મળે. આંબા, ચીકુ, જામફળ, લીંબુ જેવા ઝાડની જમીનને અડીને રહેનારી અને ઉત્પાદનમાં વાંધો ન પાડતી હોય તેવા ઝાડની નીચલી ડાળીઓને […]

કાયમ ખાતે ફળબાગ વાવાઝોડાથી બચી શકે તેવું થઇ શકે ? Read More »

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3 

પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રકારની નીંદણનાશક દવાઓ વર્ણાત્મક પાકોમાં ઉપયોગી નીવડે છે. દા.ત. ૨, ૪-ડી ઘઉંના ખેતરમાં, પેરાક્વાટ કે ગ્લાયોસેટ બિનપાક વિસ્તારમાં, ક્વીઝાલોફોપ ઈથાઈલ કપાસ કે મગફ્ળીના પાકમાં.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3  Read More »

છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ?

જમીન પર ઉગાડવામાં આવતા કોઈ પણ પ્રકારના પાક જેવા કે ધાન્ય, તેલીબિયા, કઠોળ, મરી-મસાલા, ફળ, ફુલ, વૃક્ષોના વિકાસ અને પૂર્ણ કક્ષાના ઉત્પાદન માટે કુલ ૨૦ પોષક તત્વો આવશ્યક છે. જે પુરતા અને સમતોલ પ્રમાણમાં પાકને મળવા અત્યંત જરૂરી છે. તેની જરૂરીયાતની માત્રા અલગ અલગ હોય છે. જરૂરીયાતના જથ્થાના આધારે પોષક તત્વોનાં ત્રણ વિભાગ પાડવામાં આવે

છોડને ક્યા ક્યા પોષક તત્વોની જરૂર હોય છે ? Read More »

જીરુ સુકવણી અને ગ્રેડિંગ

કાપણી કરેલ દરેક છોડને એકત્ર કરી સ્વરછ તથા કઠણ ખળામાં લાવી બે થી ત્રણ દિવસ માટે સુકવણી કરવી. સુકવણી કરતી વખતે જીરુમાં ધૂળ કે અન્ય કચરો ના પડે તેની તકેદારી રાખવી.જીરૂના પાકની સુકવણી કાર્ય પછી થ્રેસરથી દાણા છુટા પાડવા. થ્રેસીંગ કરતી વખતે પશુઓને ફેરવીને કરવાની પદ્ધતિનો ઉપયોગ કરવો નહીં. થ્રેશીંગ થઈ ગયા બાદ જીરૂમાં રહી

જીરુ સુકવણી અને ગ્રેડિંગ Read More »

બટાટાની મુખ્ય જીવાત અને નિયંત્રણ

• ચૂસીયા પ્રકારની જીવાતો : (મોલો, લીલા તડતડીયા, સફેદમાખી) પાન નીચે રહી રસ યુસી નુકસાન પહોંચાડે છે વધુમાં મોલો જેવી જીવાત વિષાણુંથી થતા રોગો જેમ કે, પંચરંગીયો, કોકડવા વિગેરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યનો ભાગ ભજવે છે. ફોલોનીકામાઈડ ૫૦ ડબ્લ્યુ જી ૩ ગ્રામ/ ૧૦ લિટર પાણી, થાયોમેથોકઝામ ૨૫ ડબ્લ્યુ જી ૪ ગ્રામ/ ૧૦ લિટર પાણી

બટાટાની મુખ્ય જીવાત અને નિયંત્રણ Read More »

ધાન્ય પાકોમાં પોષક તત્વો આપી ઉપજ મેળવો

ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઘઉંનું વાવેતર કરતા ખેડૂતોને ઘઉંના પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત ૦.૫% (૫૦ ગ્રામ/૧૦ લિટર પાણી) ઝીંક સલ્ફેટના બે છંટકાવ (નિંધલ અવસ્થાએ અને દૂધિયા દાણાની અવસ્થાએ) કરવાની ભલામણ છે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતર ઉપરાંત સરકાર માન્ય સૂક્ષ્મ તત્ત્વોના મિશ્રણ ગ્રેડ-૪ના ૧ ટકા દ્રાવણના ૩ છંટકાવ (વાવણી બાદ ૩૦,

ધાન્ય પાકોમાં પોષક તત્વો આપી ઉપજ મેળવો Read More »

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka)

ભારતમાં લગભગ ૭૦% મકાઈનું ઉત્પાદન ખરીફ ઋતુ દરમિયાન થાય છે, જોકે, આ તે સમય છે જ્યારે સરેરાશ ઉપજ સૌથી ઓછી હોય છે (૨.૯ ટન પ્રતિ હેક્ટર). રવિ ઋતુમાં ઉત્પાદિત મકાઈ ૫ ટન/હેક્ટર જેટલી ઉપજ આપે છે, અને ઉનાળામાં ઉગાડવામાં આવતી મકાઈ આશરે ૪.૪ ટન ઉપજ આપે છે. ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે તાજેતરમાં મકાઈ માટે તેના ખાસ

ગોદરેજનું નિંદામણનાશક – આશીતાકા (Ashitaka) Read More »

જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતો : મોલો, થ્રિપ્સ, તડતડીયાં, રાતી કથીરી, ચૂસિયા બગ, સફેદ માખી.

જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતોનું નિયંત્રણ કેમ કરી શકાય ?

જીરુંની ચૂસિયા પ્રકારની જીવાતો : મોલો, થ્રિપ્સ, તડતડીયાં, રાતી કથીરી, ચૂસિયા બગ, સફેદ માખી. Read More »

રાજગરાની વાવણીનો સમય

નવેમ્બર માસના પ્રથમથી ત્રીજા અઠવાડિયામાં વાવણી કરવાથી ઉત્પાદન સારું મળે છે. મોડી વાવણી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. રાજગરાની કાપણી, લણણી અને સંગ્રહ : રાજગરાનો પાક લગભગ ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકી જાય છે. પાક પીળો પડે સુકાઈ જાય તેમજ તેના ડુંડા/ માંજરને દબાવતાં દાણા છુટા પડે ત્યારે કાપણી કરવી. છોડ સુકાઈ જાય ત્યારે રાજગરાના

રાજગરાની વાવણીનો સમય Read More »

વરિયાળીનો જીવાત : દાણાની મીજ

માદા મીંજ તેનું અંડનિક્ષેપક અંગ વરીયાળીનાં દાણામાં દાખલ કરી તેનાં ઇંડા પેરીકાર્પ અને ઓવ્યુલની વચ્ચે મૂકે છે. ઇંડાંમાંથી નીકળતી ઈયળ સૌપ્રથમ દાણાના ભ્રૂણ ભાગને ખાય છે. ત્યારબાદ દાણાને કોરી નુકસાન કરે છે. પુખ્ત મીંજ સ્ટોર/ ગોડાઉનમાં સપ્ટેમ્બર-ઓકટોબર માસ દરમ્યાન દાણામાં બારીક કાણું પાડીને બહાર નીકળતી હોય છે. પરિણામે દાણા કાણાવાળા જણાય છે. વરીયાળીમાં દાણાની મીંજ

વરિયાળીનો જીવાત : દાણાની મીજ Read More »