Author name: sujay

રાજગરાની વાવણીનો સમય

નવેમ્બર માસના પ્રથમથી ત્રીજા અઠવાડિયામાં વાવણી કરવાથી ઉત્પાદન સારું મળે છે. મોડી વાવણી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. રાજગરાની કાપણી, લણણી અને સંગ્રહ : રાજગરાનો પાક લગભગ ૧૦૦ થી ૧૧૦ દિવસે પાકી જાય છે. પાક પીળો પડે સુકાઈ જાય તેમજ તેના ડુંડા/ માંજરને દબાવતાં દાણા છુટા પડે ત્યારે કાપણી કરવી. છોડ સુકાઈ જાય ત્યારે રાજગરાના […]

રાજગરાની વાવણીનો સમય Read More »

વરિયાળીનો જીવાત : દાણાની મીજ

માદા મીંજ તેનું અંડનિક્ષેપક અંગ વરીયાળીનાં દાણામાં દાખલ કરી તેનાં ઇંડા પેરીકાર્પ અને ઓવ્યુલની વચ્ચે મૂકે છે. ઇંડાંમાંથી નીકળતી ઈયળ સૌપ્રથમ દાણાના ભ્રૂણ ભાગને ખાય છે. ત્યારબાદ દાણાને કોરી નુકસાન કરે છે. પુખ્ત મીંજ સ્ટોર/ ગોડાઉનમાં સપ્ટેમ્બર-ઓકટોબર માસ દરમ્યાન દાણામાં બારીક કાણું પાડીને બહાર નીકળતી હોય છે. પરિણામે દાણા કાણાવાળા જણાય છે. વરીયાળીમાં દાણાની મીંજ

વરિયાળીનો જીવાત : દાણાની મીજ Read More »

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો.

વિશ્વાસ – ૭ જીરું મનસુખભાઈ ડાયાભાઇ વસોયા મુ. લોધિકા તા. લોધિકા જી. રાજકોટ મો. ૮૭૮૦૪૧૫૦૦૪ રામ રામ મારા વ્હાલા ખેડૂત મિત્રો, હું તમારો ખેડૂત મિત્ર મનસુખભાઈ. મિત્રો હું છેલ્લા ૫ વર્ષોથી જીરાનું વાવેતર કરુ છું. પણ છેલ્લા બે વર્ષથી મેં વિશ્વાસ સીડ્સની જીરાની વેરાયટી વિશ્વાસ ૭નું વાવેતર કરેલ હતું અને આ વર્ષે પણ વિશ્વાસ ૭

વિશ્વાસ જીરું બીજના સફળ અનુભવો. Read More »

રોગ : શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

રોગ : શેરડીનો રાતડો Read More »

ભુકારૂપ જંતુનાશક દવા

પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે બજારમાં વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ મળે છે. આ દવાઓ ઘન, પ્રવાહી કે વાયુ (ગેસ) સ્વરૂપે હોય છે. ઘન સ્વરૂપે મળતી દવાઓમાં મુખ્યત્વે ભૂકારૂપ (પાઉડર), દાણાદાર (ગ્રેન્યુલ્સ) અને ગોળી (ટૅબ્લેટ)નો સમાવેશ થાય છે. ભૂકારૂપ દવાઓમાં કેટલીક દવાઓ પાણીમાં અદ્રાવ્ય હોય તેને સીધી પાક પર છાંટી શકાય છે. સામાન્ય રીતે આ

ભુકારૂપ જંતુનાશક દવા Read More »

મગફળીમાં આફલાટોક્સિન ઝેરી ફૂગનું નિવારણ કેમ કરશો ?

શક્ય હોય તો પાકની અવસ્થાએ દુષ્કાળની પરિસ્થિતિમાં પિયત આપવું. કારણ કે, પાણીની ખેંચનાં કારણે આ પ્રકારની સમસ્યા વધે છે. નિંદામણ અને મગફળી ઉપાડતી વખતે ડોડવાને ઈજા થતી અટકાવો. મગફ્ળી બરાબર પાકે પછી જ ઉપાડો, વધારે પડતી પાકેલ મગફ્ળીમાં આ સમસ્યાની શક્યતા વધારે રહેલી છે. મગફ્ળીના જથ્થામાંથી ફૂગ લાગેલ તથા નુકસાન પામેલ ડોડવા દૂર કરો. રોગિષ્ટ

મગફળીમાં આફલાટોક્સિન ઝેરી ફૂગનું નિવારણ કેમ કરશો ? Read More »

સોયાબીનમાં યલો મોઝેક વાયરસ

આપણે જાણીયે છીએ કે ભીંડાના પાકમાં પીળીયો એટલેકે યલો મોઝેક વાયરસ (YMV) આવે તો પાકમાં બહુ નુકશાન થાય છે આ એક વાઇરસને લીધે થાય છે . મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં વાતાવરણના ફેરફાર અને આ વાઇરસ આ વર્ષે સોયાબીનના પાકમાં યલો મોઝેક વાયરસ (YMV)નો ગંભીર પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ઉપજના નુકસાન અંગે ગંભીર

સોયાબીનમાં યલો મોઝેક વાયરસ Read More »

જીરુનો ભૂકીછારો

જીરુનો ભૂકીછારોમાં પાનની નીચેના ભાગમાં સફેદ છારી જેવું પડ લાગી જાય છે.નિયંત્રણ માટે ગંધક ભૂકીનો છંટકાવ ર૫ કિ.ગ્રા./હે. અથવા દ્રાવ્ય ગંધક ૨૫ ગ્રામ/૧૦ લિટરનો છંટકાવ (છારાના નિયંત્રણ માટે વહેલી સવારે ઝાકળ હોય ત્યારે ગંધક ભૂકીનો છંટકાવ કરવો) જરૂર મુજબ કરવા.

જીરુનો ભૂકીછારો Read More »