Author name: sujay

જીવાત : ભીંડાની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ

એમામેક્ટિન બેન્ઝોએટ ૫ એસજી 6 ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા સાયપરમેથ્રીન ૧૦% ઇસી 25 મીલિ અથવા ફેનવાલરેટ ૨૦% ઇસી 15 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઇસી 8 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

જીવાત : ભીંડાની ડૂંખ અને ફળ કોરી ખાનારી ઇયળ Read More »

હળદર વાવેતર માટે બિયારણ

સંપૂર્ણ અથવા વિભાજિત માતૃ અથવા અંગુલી રાઇઝોમ (ગાંઠ)નો ઉપયોગ વાવેતર માટે કરવામાં આવે છે. ૩૦ × ૧૫ અથવા ૩૦ x ૨૫ સે.મી.ના અંતરે વાવેતર કરવામાં આવે છે. સારી રીતે વિકસિત તંદુરસ્ત અને રોગ મુક્ત રાઇઝોમ્સ (ગાંઠ) પસંદ કરવી .ભારતમાં હળદર પાકની કેટલીક લોકપ્રિય જાતો જે ગરમ અને ભેજવાળા આબોહવાકીય ક્ષેત્રમાં વાવી શકાય છે. દુગ્ગીરાલા, ટેક્કુરપેટ,

હળદર વાવેતર માટે બિયારણ Read More »

નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી

કૃષિ વિજ્ઞાન માર્ચ 1978 વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. એ વર્ષોમાં કૃષિવિજ્ઞાન ખેડૂતોને નીમકોટિન્ગ યુરિયાની વાતો કરતુ હતું- કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે…. નાઇટ્રોજનને કરકસરયુકત વપરાશઃ પાક ઉત્પાદનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન તત્વની આવશ્યક્તાનો સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે સ્વીકાર થયેલ છે. એટલું જ નહીં ખેત ઉત્પાદનમાં એ એક અતિ કિંમતી પૂરવાર થયેલ હોઈ એનો

નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી Read More »

કંપની ન્યુઝ : જાપાનીઝ ટેકનોલોજી આધારિત અનાજ સંગ્રહની નવી બેગ

સલ્ફર તત્ત્વની ઉણપનું નિવારણ કેમ કરવું ?

જમીનની ફળદ્રુપતામાં સલ્ફરનો ફાળો મોટો છે. હાલ ગુજરાતની જમીનોમાં સલ્ફરની અછત જોવા મળેલ છે. તેથી તેનું મહત્ત્વ વિશેષ છે. આથી જમીનનું પૃથ્થકરણ કરવાથી જો સલ્ફરની અછત જમીનમાં હોય તો જમીનમાં સલ્ફર યુકત ખાતરો આપવાથી તેલીબિયાં વર્ગના પાકોમાં અને કઠોળ વર્ગના પાકોમાં ઉત્પાદનમાં વધારો મેળવી શકાય છે. જમીનમાં સલ્ફરનું પ્રમાણ જળવાય રહે તે માટે સલ્ફરયુક્ત ખાતરો

સલ્ફર તત્ત્વની ઉણપનું નિવારણ કેમ કરવું ? Read More »

કપાસમાં મીલીબગ

કપાસના પાકમાં ગલાબી ઈયળ અને ચિકટો (મીલીબગ) બન્ને અગત્યની જીવાત ગણાય છે આ જીવાતોની વસ્તી ઓછી થાય તે માટે કેટલાક બિન-રાસાયણિક પગલાં સૂચવવામાં આવે છે દા.ત. કપાસની છેલ્લી વીણી પુરી થાય તે પછી ખેતરમાં ઘેટાં-બકરાં ચરાવવા. કપાસના પાકમાં જો ચિકટાનો ઉપદ્રવ જોવા મળ્યો હોય તો, છેલ્લી વીણી બાદ ઘેટાં-બકરાં ચરાવવા નહિ એવી સલાહ આપવામાં આવે

કપાસમાં મીલીબગ Read More »

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ?

એકથી વધારે પાકનું વાવેતર હોય તો એકાદ પાકમાં રોગ જીવાત, સવા-કવા કે વરસાદી હવામાનના કારણે નિષ્ફળતા મળે તો પણ ઉત્પાદન સાવ શૂન્ય થતું નથી. કેટલાક લાંબી મુદતે પૂરા થતા અને ખૂબ વહેલા ઉત્પન્ન આપી શકનારા પાકો મિશ્ર પાકમાં કર્યા હોય ત્યારે ઉપજ મળી રહે છે. કોઇ ખીલામૂળવાળા પાકની સાથે ઝાળા મૂળવાળો પાક હોય તો જમીનના

મિશ્રપાક- આંતરપાક વાવેતર કરવાના લાભ ક્યાં છે ? Read More »

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ભૂખરો થઈ જાય છે. પાનકથીરી નામની જીવાત પણ પાનમાંથી રસ ચૂસે છે. તેને લીધે પાનુ ફિક્કા પડી જાય છે. ઉપદ્રવ વધે તો પાનની નીચેના ભાગે કરોળિયાના જાળા જેવી રચના

કૃષિ માહિતી : કપાસના રોગ – જીવાત ઓળખો Read More »

ટ્રાઈકોડર્મા ફૂગની અસરકારકતા માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

બીજ જન્ય અને જમીનજન્ય રોગોનો નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા (જૈવિક નિયંત્રક મિત્ર ફૂગ)નો ઉપયોગ થાય છે. જમીનનું ઊંચુ તાપમાન આ ફૂગને અનુકૂળ આવતુ નથી. જમીનમાં જ્યારે રોગકારક ફૂગ….

ટ્રાઈકોડર્મા ફૂગની અસરકારકતા માટે શું કરવું ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ?

અનિયમિત ફળતી આંબાની જાતોને નિયમિત ફૂલ લાવવા માટે જુલાઈના છેલ્લા અઠવાડિયા અથવા ઓગસ્ટના પ્રથમ પખવાડિયામાં પેકલાબ્યુટ્રાઝોલ ર૫ એસ.સી. (ર૦ મિ.લી. / ૧૦ થી ૧૫ લી. પાણીમાં) ઝાડની ફરતે રીંગ અથવા ર૦ થી ર૫ નાના ખાડા કરી એ ખાડામાં ડ્રેન્ચીંગથી આપી શકાય.

આંબામાં કલ્ટાર આપવું હોય તો કયારે, કેટલું અને કઈ રીતે આપવું ? Read More »

આંબામાં ખાતર કઈ રીતે આપવું ?

ઝાડના ઘેરાવા નીચે ૩૦ થી ૩૫ સે.મી. પહોળી અને ર૦ થી ૩૦ સે.મી. ઊંડી ગોળ ચર બનાવીને તેમાં ખાતર આપી ચરને માટીથી પૂરી દેવી અથવા ઝાડના ઘેરાવા નીચે ફરતે ર૦ થી ૩૦ સે.મી. ઊંડા ર૦-રપ ખાડા બનાવી તેમાં પણ ખાતર આપી શકાય છે. ૧૦ વર્ષથી વધુ ઉંમરના ઝાડમાં થડથી આશરે ૧.૫ મી. દૂર રીંગ બનાવવી.

આંબામાં ખાતર કઈ રીતે આપવું ? Read More »