એગ્રીકલ્ચરલ ડ્રોનના ઉપયોગની મર્યાદાઓ
હવામાન પર નિર્ભરતા ફ્લાઇટ સમય અને ફ્લાઇટ રેન્જની મર્યાદા • ખરીદીની પ્રારંભિક કિંમત • જ્ઞાન અને કૌશલ્યની જરૂરિયાત
એગ્રીકલ્ચરલ ડ્રોનના ઉપયોગની મર્યાદાઓ Read More »
હવામાન પર નિર્ભરતા ફ્લાઇટ સમય અને ફ્લાઇટ રેન્જની મર્યાદા • ખરીદીની પ્રારંભિક કિંમત • જ્ઞાન અને કૌશલ્યની જરૂરિયાત
એગ્રીકલ્ચરલ ડ્રોનના ઉપયોગની મર્યાદાઓ Read More »
દાડમના ફળો બે કારણથી ફાટી જાય છે. એક તો બોરોન તત્ત્વની ઉણપના કારણે તથા બીજું ભેજની અનિયમિતતાના કારણે. દાડમ ના પાકમાં પિયત નિયમિત રીતે આપવું જોઈએ. જો પિયતના માપ તથા પિયત વચ્ચેના ગાળામાં તફાવત વધારે રહે તો ફળ ફાટવાની સમસ્યા રહે છે. માટે નિયમિત સમયાંતરે પિયત આપવું જોઈએ.
દાડમના ફળ ફાટી જવાના કારણો અને તેનુ નિવારણ Read More »
રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.
રોગ : ડાંગર પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ Read More »
શેરડી પાકમાં રોગકારકો મુજબ રોગોનું વર્ગીકરણ નીચે મુજબ છે : • ફૂગથી થતાં રોગો : રાતડો, સુકારો, ચાબુક આંજિયો, ટુકડાનો સડો, પોક્કાહ બોઈંગ અને ગેરૂ વગેરે. • જીવાણુંથી થતાં રોગો : ઘાસીયા જડા (લામ વામતા), લીફ સ્કાલ્ડ અને પાન પર લાલ પટ્ટા વગેરે. • વિષાણુંથી થતાં રોગો : પીળા પાનનો રોગ (રૂન્ડ્ઢ), મોઝેક અને લીફ
ચોમાસા દરમિયાન શેરડી પાકમાં આવતા રોગો Read More »
સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી ઉપર નિર્માણ શક્ય બન્યું છે. પૃથ્વીની સપાટી ઉપરનું હવાનું આવરણ એ વાયુઓ, વરાળ અને સૂક્ષ્મ રજકણોના મિશ્રણનું બનેલું સ્તર આવેલું છે. એનું નીચેનું સ્તર ઘટ્ટ અને પરિવર્તનશીલ છે. જ્યારે ઉપરના
આપણને ખબર છે કે આપણા પાકમાં આવતી ઈયળના ફુદા ક્યારે ઈંડા મૂકે તે આપણને ખબર પડી જાય તો આપણે તરત ઈંડા નાશક છાંટીને સૌથી સહેલો અને ઓછા ખર્ચે નિયંત્રણ કરી શકીયે પણ આ ખબર કેમ પડે ? આપણને તો ઈયળ નુકસાન કરે ત્યારે દેખાય છે . નેધરલેન્ડની પેટ્સ ડ્રોન કંપનીએ ગ્રીનહાઉસમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોને જંતુનાશકના
ખેતરની વાત : આપણા પાકમાં આવતી ઈયળના ફુદા ક્યારે ઈંડા મૂકે? Read More »
ટેબૂકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી 15 મીલિ અથવા મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ૧૦ ટકા ગૌમૂત્ર (૧ લિટર પ્રતિ ૧૦ લિટર પાણી) અથવા લીમડાના પાનના ૧૦ ટકા અર્કનો જરૂરિયાત મુજબ છંટકાવ કરવો.
રોગ : મકાઇ પાનનો સૂકારો/ મેઇડીસ લીફ બ્લાઇટ Read More »
ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી. ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ ૧૧.૭૦% એસસી 15 મીલિ અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૦% ઓડી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 6 મીલિ
જીવાત : મરચીની થ્રિપ્સ Read More »
• છોડના થડની અને મૂળની આડી અને ઊભી વૃદ્ધિ • છોડના કોષમાં રહેલ ઉત્સેચકોની પ્રક્રિયા ઉપર નિયમન અમુક ઉત્સેચકોનું સંશ્લેષણ • પર્ણના લીલા રંગ આપનાર હરીત દ્રવ્યોનું સંયોજન • છોડના વજનમાં વધારો ફૂલ અને ફળ બેસવાની પ્રક્રિયાને ઝડપી અથવા મોડી કરવી • પાણી અને ક્ષારોનું શોષણ તેમજ છોડમાં તેનું વહન કરવુ બીજનું સ્ફુરણ કરવું
વૃદ્ધિ નિયંત્રકોના મુખ્ય કાર્યો Read More »
પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે કીટનાશક બદલી બીજાે છંટકાવ કરવો. ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયામેથોકઝામ ૧૭.૫% એસસી ૫૦ થી ૧૦૦ મીલિ/છોડ મુજબ જમીનમાં આપવું.
જીવાત : ટામેટામાં પર્ણ-વ-ફળ વેધક Read More »