Author name: sujay

કંપની ન્યુઝ : જાણો BASF દ્વારા નવા ક્યાં ક્યાં કીટનાશક અને ફુગનાશક લોન્ચ કર્યા?

BASF દ્વારા Valexio® કીટનાશક અને Mibelya® ફુગનાશક લોન્ચ કર્યા. BASF ઇન્ડિયાએ તેના બે નવીનતમ વૈશ્વિક પાક સંરક્ષણ ઉકેલો, Valexio® Insecticide અને Mibelya® Fungicide લોન્ચ કર્યા છે, જે ચોખાના ઉત્પાદનમાં વધારો કરવામાં મદદ કરશે કારણ કે તે ચોખાના મુખ્ય જીવાત, રાઇસ હોપર્સને અને શીથ બ્લાઈટ નિયંત્રણ જેવા રોગોને નિયંત્રિત કરવામાં મદદ કરશે. “વેલેક્સિયો® એ BASF નું […]

કંપની ન્યુઝ : જાણો BASF દ્વારા નવા ક્યાં ક્યાં કીટનાશક અને ફુગનાશક લોન્ચ કર્યા? Read More »

શેરડીનો રાતડો રોગ

રોગનો ચેપ બિયારણ તેમજ જમીન મારફતે ફેલાય છે. આ રોગનો ઉપદ્રવ જૂનથી નવેમ્બર સુધી વધારે જોવા મળે છે, ખેતરમાં ઊભા શેરડીમાં જોવા મળતાં લક્ષણો (બાહ્ય લક્ષણો) : • રોગની શરૂઆતમાં શેરડીની ટોચ પરથી ત્રીજું કે ચોથું પાન પીળું પડી બંને કિનારી તરફથી ઉપરથી નીચેની બાજુએ સૂકાતું જાય છે જ્યારે વચ્ચેનો ભાગ લીલો રહે છે. •

શેરડીનો રાતડો રોગ Read More »

લશ્કરી ઇયળ અને ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

જીવાતના નર ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં વધુ ઉપદ્રવ અને રહેવામાં અડચણ પેદા થાય છે. ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી 30 મીલિ અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 5 મીલિ અથવા સ્પીનેટોરામ

લશ્કરી ઇયળ અને ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ Read More »

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી

મરચીની ખેતીમાં આબોહવા વિશે જણાવતા સર્વશ્રી ડૉ. આર.આર. આચાર્ય ડૉ. એન. એ. પટેલ મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ-૩૮૮૧૧૦ મરચાંને સમઘાત આબોહવા માફક આવે છે. સામાન્ય રીતે ૨૧° થી ૨૫° સે. ઉષ્ણતામાન આદર્શ ગણાય છે. આ પાકના વૃદ્ધિકાળ દરમિયાન ગરમ અને સૂકું, જયારે ફૂલ-ફળ આવવાના સયમે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે.

મરચીની ખેતીમાં આબોહવા : કૃષિ યુનિવર્સિટીના દ્વારેથી Read More »

મગફળીનું “દોઢું” ઉત્પાદનની ગાદી ક્યારા પદ્ધતિ કઈ ?

બે બેડ વચ્ચે એક ફૂટની જગ્યા છોડી-બે ફૂટ પહોળા અને 3-4 ઇંચ ઊંચા એવા ગાદી ક્યારા [બેડ] બનાવી તેનાપર 8 ઇંચના ગાળે નાના ટ્રેક્ટરની મદદથી ત્રણ ચાસે બિયાની વાવણી કરો અને બેડ વચ્ચેની નીચી જગ્યા-ચરમાં પિયત આપી પાક લ્યો . ગાદી ક્યારાની બાજુની ચરમાં પાણી પાઇ, ગાદીક્યારાને રીજાવી ભીંજાવી ને પિયત આપો. ગાદી ક્યારા પધ્ધતિમાં

મગફળીનું “દોઢું” ઉત્પાદનની ગાદી ક્યારા પદ્ધતિ કઈ ? Read More »

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ

1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ 60 ગ્રામ કોપર ઓકિંઝક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. સ્યૂડોમોનાસ ફલ્યૂરોસેન્સ જૈવિક નિયંત્રકના 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીનો ૧૫-૨૦ દિવસના અંતરે ત્રણ વખત છંટકાવ કરવા. કપાસ મૂળખાઇ/ મૂળનો સડો કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ

રોગ : કપાસમાં ખૂણિયા ટપકાં/ જીવાણુ જન્ય રોગ Read More »

આંબામાં ભૂકી છારો અને કાલવ્રણ ન આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ભૂકી છારાના નિયંત્રણ માટે વેટેબેલ સલ્ફર ૫૦ % વે.પાવડર ૩૦ ગ્રામ અથવા હેકઝાકોનાઝોલ ૫ ઈ.સી. ૧૦ મી.લી. / ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ફુગથી થતા આ રોગમાં ડાળીઓ ઉપર કાળા ધાબા પડે છે. મોર સુકાઈ જાય છે. કેરી ઉપર ઘેરા બદામી અથવા કાળા રંગના પાણી પોચા ધાબા પડે છે અને કેરી સડી જાય છે.

આંબામાં ભૂકી છારો અને કાલવ્રણ ન આવે તેના નિયંત્રણ માટે કયા પગલાં લેવા ? Read More »

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા

કપાસના પાનની ઉપરૅની સપાટી પર કાળા રંગની ફૂગની હાજરી જણાતાં ઘણી વખત ખેડૂતો અજાણતા તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. તે યોગ્ય નથી. મોલો અને સફેદમાખી જેવી ચૂસિયાં પ્રકારની જીવાતો પાનમાંથી રસ ચૂસે છે અને શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનો સ્રાવ બહાર કાઢે છે. જે ઉપરની સપાટી પર પડતાં શરૂઆતમાં તે ચળકાટ મારે

પાક સંરક્ષણ : કપાસના પાનના ધાબા Read More »

ખેતરની વાત : બધી જીવાત એટલી નકટી છે કે ન પૂછો વાત ! તો કરવું શું ?

કપાસ હોય કે ડાંગર, મકાઈ હોય કે કોબીજ કે પછી ફ્લાવર કોબી બધામાં મોલોમશી નો કયારેક એટલો ઉપદ્રવ થાય કે વાત ન પૂછો, અને દવા છાંટો ત્યાં બીજા અઠવાડિયા પાછા મોલો હાજર. મોલો હોય કે તડતડીયા, સફેદમાખી હોય કે થ્રીપ્સ કે પછી મીલીબગ બધી જીવાત એટલી નકટી છે કે ન પૂછો વાત ! તો કરવું

ખેતરની વાત : બધી જીવાત એટલી નકટી છે કે ન પૂછો વાત ! તો કરવું શું ? Read More »

જીવાત : કપાસની ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે નર ફૂદાને નિયંત્રણનાં પગલાં શરૂ કરી દેવા. આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેક્ટર દીઠ ૪૦ પ્રમાણે ગોઠવવા અને છેલ્લી વીણી

જીવાત : કપાસની ગુલાબી ઇયળ Read More »