સંગ્રહેલ અનાજમાં જીવાતો ક્યાંથી આવે છે ?
સંગ્રહેલ અનાજમાં જીવાતો
સંગ્રહેલ અનાજમાં જીવાતો ક્યાંથી આવે છે ? Read More »
સંગ્રહેલ અનાજમાં જીવાતો
સંગ્રહેલ અનાજમાં જીવાતો ક્યાંથી આવે છે ? Read More »
સંગ્રહેલ અનાજમાં જીવાતો
સંગ્રહેલ અનાજમાં જીવાતો ક્યાંથી આવે છે ? Read More »
આ અનાજના સંગ્રહ માટેની અસરકારક રીત છે. બિહારના મુરલી શરણ સિંહ અનાજ તથા કઠોળના ૫૦ કિલોના પીપમંા તમાલપત્રનાં ૧ કિલો સૂકવેલાં પાન મૂકે છે. તે પીપના તળીયે, મઘ્યમાં તથા સૌથી ઉપરના ભાગ ે આ પાંદડાં મુકે છે. આ પદ્ધતિ સાતથી આઠ મહિના સુધી અનાજને જંતુથી બચાવે છે. રસોઈમાં ઉપયોગ થયા પછી પણ તમાલપત્રનો આ જ
પ્રયોગ : અનાજના સંગ્રહ માટે Read More »
અનાજ કઠોળ સડી ન જાય તે માટે [1]અનાજ, ચોખા, કઠોળને સુરક્ષિત રાખવા દર સો કિલો અનાજમાં એક કિલો મુજબ દિવલનો પટ આપી-મોઇને સંગ્રહ કરવો [2] મગ, અડદ, તુવેર, ચણા જેવા કઠોળને આખેઆખા સંગ્રહવાને બદલે તેની ‘દાળ’ બનાવી સઘર્યાં હોય તો તેમાં કઠોળના ભોટવા લાગતા નથી. [3]પીપમાં કઠોળ ભરી ઉપર ઝીણી રેતીના અરધો ઇંચના થરનું ઢાંકણ
ઘેર અનાજ કઠોળ સડી ન જાય તે માટેના કોઈ ઘરગથ્થુ ઉપાયો છે ? Read More »