કપાસ

ખુલ્લા આંખ- કાનને દ્રષ્ટિ હોય ચકોર….તો મળતું રહે નવું નક્કોર !

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ?

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? : કપાસની આગોતરી વાવણી કરશો તો તમારા કપાસમાં કુલ ચાંપવા વહેલા આવશે. ગુલાબી ઈયળની આત્મઘાતી પેઢી જે અત્યારે આવી છે તેના કૂદાં વહેલા નીકળેલા ચાપવામાં ઈંડા મૂકવાની તક મળશે. જેથી ગુલાબી ઈયળનો ઉપદ્રવ વધુ ને વધુ ફેલાશે. હવે આગોતરો કપાસ કરાય નહિ પણ આપણે કોઈનું […]

વાવણી થાય ત્યારે કપાસ શા માટે વાવવાનું કહે છે ? Read More »

ગુલાબી ઈયળની વાતચીત – ૬

ટુંકમાં કપાસની ખેતી ફુલી ફાલી છે અને ફોરજી ના નામે નબળા કપાસ ખેડૂત ઉગાડે છે એટલે આપણુ જીવન ટકી રહેવાનું કારણ કે કપાસમાંજ જ ખેડૂતને કમાણી છે અને કપાસ સીવાય આમ તો તેની પાસે કોઈ વિકલ્પ નથી એટલે આપણે ડરવાનું કારણ નથી, આપણું જીવન ટકી રહેશે પણ એક વાત નક્કિ જાણજે ઈંડા તારે મુકવા માટે

ગુલાબી ઈયળની વાતચીત – ૬ Read More »

ગુલાબી ઈયળની વાતચીત – ૫

ચાલો, જીંડવામાં ગરતા પહેલા ફેરોમોન ટ્રેપથી બચવાનું છે તે ઉપરાંત બીજું કાંઈ ઘ્યાન રાખવાનું બા ? હા ઈ વાત તો હું સાવ ભૂલી ગઈ સીન્થેટીક પાયરેથ્રોઈડ ઉપરાંત બેવેરીયા બેસીયાના નામની ફુગને અને આપણા શરીરને આડવેર છે તેથી જો ખેડૂત વાતાવરણમાં વરસાદી માહોલ અને ભેજ હોય ત્યારે બેવેરીયા છાંટે અને આ ફુગ જો આપણા શરીરને અડી

ગુલાબી ઈયળની વાતચીત – ૫ Read More »

ગુલાબી ઈયળની વાતચીત – ૪

બીજુ શું ઘ્યાન રાખવું બા !…સાંભળ અત્યારે આપણે ઈયળ સ્વરૂપે છીએ અને આપણને બીજુ વરદાન છે કે આપણે જમીનની તીરાડમાં, કપાસના ઠાલીયામાં, કપાસની સાંઠીમાં ૮ થી ૧૩ મહિના સુધી ઈયળ સ્વરૂપે શુસુપ્ત અવસ્થામાં હલ્યા ચાલ્યા વગર દેડકાની જેમ રહી શકીએ, અને પાછું આપણને વરદાન પણ કેવું જયારે કોશેટામાં જવું હોય ત્યારે જઈ શકીએ, એટલે જ

ગુલાબી ઈયળની વાતચીત – ૪ Read More »

ગુલાબી ઈયળની વાતચીત -3

હે, બા આપણને આ ખેડૂતો મારે કેવી રીતે તે કહો જેથી મારે બચવું કેમ તે ખબર પડે ?! જો સાંભળ આપણને સીન્થેટીક પાયરેથ્રોઈડ ગૃપની દવાઓ જે ખેડૂત વારા ફરતી છાંટે તે ખેતરમાં આપણી પેઢી ટકે નહિ, પણ આપણને વરદાન છે કે આપણા મા-બાપ નિશાચર ફુદા જે રાત્રે સંવનન કરી કપાસના ફુલમાં ઈંડા મૂકે અને જો

ગુલાબી ઈયળની વાતચીત -3 Read More »

ગુલાબી ઈયળની વાતચીત -૨

નાની ગુલાબી કહે, હે બા, આપણે આમ મૂળ કયાંના ? લે તને ખબર નથી ? આમ તો આપણે કીટક સમુદાયના લેપીટોપ્ટેરા ગૃપની ગેલેચીડાઈ કુટુંબમાંથી આવેલી પેકટીનોફેરા ગોસીફીએલા વૈજ્ઞાનિક નામ ધરાવતી ઈયળ છીએ. ઓલ્યા એગ્રેજોએ આપણું નામ પીંક બોલવર્મ રાખ્યું છે અને ભારતના બધા આપણને ગુલાબી ઈયળ કહે છે. આપણે આમ તો એશીયા ખંડના ગણાઈએ પરંતુ

ગુલાબી ઈયળની વાતચીત -૨ Read More »

ગુલાબી ઈયળની વાતચીત -૧

ગુલાબી ઈયળ વીણી પછી શુુશપ્તાવસ્થામાં ચાલી ગઈ હતી. આજે આળશ મરડીને કેમ જાગી? ખબર નહિ, હજુ કોશેટામાંથી ફુદા થવાનું ટાણું થયું નથી. તોય આ બન્ને શું વાત કરે છે ઘ્યાનથી સાંભળો.. મોટી ઈયળ કહે ખેડૂતો લઈ દઈને આપણી પાછળ પડયા છે. આપણે આ જગતનું સાવ નાનકડું જીવ અને ઈ ખાલી કપાસ ઉપર જીવીએ તેવું જીવ,

ગુલાબી ઈયળની વાતચીત -૧ Read More »

ખેતરની વાત : વરસાદ અને પાણી આપણા માટે વરદાન

અલનીનો હોય કે લા નેનો આપણે વાવાજોડા રૂપે કુદરતનો પ્રેમ વર્ષે છે આ લખાય છે ત્યારે પણ સર્વત્ર સારા વરસાદની આગાહી છે. મરચીના રોપમાં પાણી ફરી જતા ફેર રોપ કરવો પડે તેવી સ્થિતિ છે, કપાસ અને મગફળીમાં થોડું નુકશાન થયાના સમાચાર છે પણ વરસાદ અને પાણી આપણા માટે વરદાન હોવાથી આપણે તે પણ ખમી લેશું.

ખેતરની વાત : વરસાદ અને પાણી આપણા માટે વરદાન Read More »

રાસી સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩

મેં રાસી સીડ્સનો નિયો કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૧૨ મણનું ઉત્પાદન મળેલ છે. અશોકભાઈ કાછડિયામુ. સીદસર તા. જામજોધપુર જી. જામનગર મો. 98254 92336 મેં રાસી સીડ્સનો નિયો કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૬૦ મણનું ઉત્પાદન મળેલ છે. મનસુખભાઈ ધનજીભાઈ ડાભીમુ. ભગુપુર તા. ચુડા જી. સુરેન્દ્રનગર મો. 97372 13803 મેં રાસી

રાસી સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩ Read More »

અજીત સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩

મેં અજીત સીડ્સનો ACH-૧૫૫ કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૦૦ મણનું ઉત્પાદન મળેલ છે. જશુભાઈ અગરસંગભાઈ રાઠોડ મુ. થોરીયાળી તા. સાયલા જી. સુરેન્દ્રનગર મો. 9925580776 મેં અજીત સીડ્સનો ACH-૫ કપાસનું વાવેતર કરેલ હતું જેમાંથી મને એકરે ૧૧૫ મણનું ઉત્પાદન મળેલ છે. જયેશભાઈ પરષોતમભાઇઅકબરીમુ. નાઘુના તા. & જી. જામનગર મો. 98243 89575 મેં અજીત

અજીત સીડ્સના કપાસમાં સફળ થયેલ ખેડૂતોના અનુભવો વાંચો કપાસ બીજ પસંદગી વિશેષાંક ૨૦૨૩ Read More »