કૃષિ વ્યવસ્થાપન

ખેતીપાકનું નિદાન ન થઈ શકતું હોય તો શું કરાય ?

ખેતીપાકનું નિદાન આવા વખતે જો આપણી જાણમાં કોઇ સાચી સલાહ આપે તેવા જાણકાર ખેડૂત હોય તો તેને વાડીએ બોલાવી, પાકની બીમારી નજરોનજર દેખાડી એનો શો ઉપાય કરવો તેની વિગત મેળવીએ. અને નહીં તો તાલુકા કે જિલ્લાના ખેતી વિસ્તરણ વિભાગો, કૃષિ યુની.ના સંશોધન કેંદ્રો, કૃષિ વિજ્ઞાન કેંદ્રના વિષય નિષ્ણાતોની ટીમ કોઇ પણ જાતનો ચાર્જ લીધા વિના […]

ખેતીપાકનું નિદાન ન થઈ શકતું હોય તો શું કરાય ? Read More »

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ?

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ખેતીકામ માટે છૂટક મજૂરી ઉપર મજૂરો મળતા નથી, અને મળે તો મજૂરીના પ્રમાણમાં પૂરું કામ કરતા પણ નથી પણ જો એને ઉધડથી કામ સોંપ્યું હોય તો તે ઝપાટાબંધ કરી વાળે છે.એટલે દા.ત. કપાસ વીણવા રોજમદારી પર કામે લાવવાને બદલે એક મણ કપાસ વિણી આપવાના દા .ત . 2૦૦ રૂપિયા મળશે.

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ? Read More »

શું ફક્ત ઓછી જમીનમાં વાવેતર કરી ઉત્પાદનનું વેચાણ કરીને આત્મનિર્ભરતા મેળવી શકાય?

શું ફક્ત એક એકરમાં કુટુંબની જરૂરિયાત પૂરતું અનાજ,શાકભાજી,ફળો, દૂધ,કઠોળ વગેરેનું વેચાણ કરીને વાર્ષિક ભરણપોષણ કરીને આત્મનિર્ભરતા મળી શકે ? મોટાભાગના લોકો માને છે કે આવું શક્ય નથી પરંતુ મહારાષ્ટ્રના એક કિસાન ગ્રુપ દવારા સાથે મળીને સબકા સાથ સબકા વિકાસ દવારા આર્થિક અને સામાજિક ઉન્નતિ મેળવી છે એટલે કે સત્ય એ છે કે તમે એક સામાન્ય

શું ફક્ત ઓછી જમીનમાં વાવેતર કરી ઉત્પાદનનું વેચાણ કરીને આત્મનિર્ભરતા મેળવી શકાય? Read More »

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ?

અમુક વૃક્ષોમાં નરફૂલો અને માદાફૂલો એમ અલગ અલગ હોય છે. જ્યારે ખારેકના વૃક્ષમાં આખે આખા વૃક્ષો જ જોજોબાની જેમ નર અને માદાના અલગ અલગ હોય છે. બન્ને વૃક્ષો થડિયે, પાંદડે, રંગે, દેખાવે સાવ જ સરખાં, પણ ફૂલ આવે ત્યારે જ તેની ખબર પડે કે કોણ નર અને કોણ નારી ! એને પારખવા માટે રોપણી પછી

ખારેકની ખેતી ટીસ્યુ કલ્ચરના રોપા દ્વારા કેમ ? Read More »

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર

લસણનું ઉત્પાદન રોપાણ જગ્યા અને જાત પર આધાર રાખે છે, સામાન્ય રીતે બે ચાસ વચ્ચે ૧૦ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૭.૫ સે.મી. નું અંતર રાખી રોપણી કરવી, અંતર ઓછું રાખવાથી ‘પર્પલ બ્લોચ”નામનો રોગ થઈ શકે છે. મોટા કંદ અને ક્લોવમાટે ૧૫ X ૧૭ સે.મી. નું અંતર રાખવું. વધારે અંતર રાખવાથી મૂળનો ઉપરનો ભાગ

લસણની રોપણી, રોપણી અંતર અને બીજનો દર Read More »

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ?

ટામેટાના વિકાસના તમામ તબક્કાઓ જેવાં કે વાનસ્પતિક વૃદ્ધિ, ફૂલધારણ, ફ્ળધારણ અને ફ્ળની પાકવાની અવસ્થાને પ્રભાવિત કરતું પ્રાથમિક પરિબળ તાપમાન છે. ટામેટાની સારી વૃદ્ધિ માટે ૧૦° સે, અને ૩૦° સે. વચ્ચેના તાપમાનની જરૂર છે. બીજના અંકુરણ માટે લઘુત્તમ તાપમાન ૮ થી ૧૦° સે.ની આવશ્યકતા હોય છે. ગ્રીન હાઉસમાં ટામેટાના સારા વિકાસ માટે સાપેક્ષ ભેજની ૬૦-૮૦ ટકાની

ગ્રીન હાઉસ : ટામેટા માટે ગ્રીન હાઉસમાં કેવું વાતાવરણ જોઈએ ? Read More »

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ?

પાકોનાં વાવેતર વખતે પૂર્વ-પશ્ચિમ ચાસની દિશા રાખી હોય તો આખા ચાસને સૂર્યપ્રકાશ વધારે વખત મળી શકે. નવા પ્લાંટેશન એવા કરી શકાય કે જેમાં ઊંચા વધતાં સાગ જેવા, મધ્યમ ઉંચાઇએ વધતાં શૃપ ટાઇપના સીતાફળ અને દાડમ જેવા અને બન્નેના ખાલામાં નીચા રહેતા અને જમીન પર પથરાતા કઠોળ, શાકભાજી કે ઘાસચારાના પાકો ઉગાડીને ત્રણ માળવાળી ગોઠવણી કરીએ.

ખેતીમાં “સૂર્યશક્તિ”નો વધુ લાભ લેવા શું કરવું ? Read More »