ખાતર

તમાકુનો પચરંગિયો રોગ આવે ત્યારે શું શું કાળજી લેવી ?

તમાકુના પાંદડાનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા.

તમાકુનો પચરંગિયો રોગ આવે ત્યારે શું શું કાળજી લેવી ? Read More »

રોગ : દિવેલામાં સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક ગુજરાત દિવેલા સંકર ૭ જાતનું વાવેતર કરવું. બીજને વાવતાં પહેલાં કાર્બેન્ડાઝીમ 2 ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો 20 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ

રોગ : દિવેલામાં સૂકારો Read More »

સોલાર સ્પ્રેયર પંપ

સલ્ફરયુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ

સલ્ફર યુક્ત ઉપલબ્ધ ખાતરોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એ ખેડૂતો માટે પડકારરૂપ બની શકે છે. સલ્ફેટ ધરાવતા ખાતરો મોટાભાગનું ખાતર જમીનમાં આપવામાં આવે છે. ખાતરમાં રહેલ સલ્ફર, સલ્ફેટ (SO, 3) સ્વરૂપમાં છોડ માટે તરત જ ઉપલબ્ધ હોય છે. સૌથી સહેલાઈથી ઉપલબ્ધ અને લોકપ્રિય સ્ત્રોતોમાં જીપ્સમ, એમોનિયમ સલ્ફેટ (એએસ), સિંગલ સુપર ફોસ્ફેટ (એસએસપી), પોટેશિયમ સલ્ફેટ અને

સલ્ફરયુક્ત ખાતરના પ્રકારોના બઝારું નામ Read More »

રોગ : ડાંગર પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ

રોગની શરૂઆત થાય ત્યારે 1.5 ગ્રામ સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ + 30 ગ્રામ કોપર ઓક્સિક્લોરાઇડ ૫૦ વેપા 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવા.

રોગ : ડાંગર પાનનો ઝાળ રોગ/ બેક્ટેરીયલ લીફ બ્લાઇટ Read More »

નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી

કૃષિ વિજ્ઞાન માર્ચ 1978 વિશેષાંકમાં પ્રસિદ્ધ થયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. એ વર્ષોમાં કૃષિવિજ્ઞાન ખેડૂતોને નીમકોટિન્ગ યુરિયાની વાતો કરતુ હતું- કૃષિ વિજ્ઞાન હંમેશા ખેડૂતની સાથે…. નાઇટ્રોજનને કરકસરયુકત વપરાશઃ પાક ઉત્પાદનમાં પૂરતા પ્રમાણમાં નાઇટ્રોજન તત્વની આવશ્યક્તાનો સમગ્ર વિશ્વમાં વ્યાપકપણે સ્વીકાર થયેલ છે. એટલું જ નહીં ખેત ઉત્પાદનમાં એ એક અતિ કિંમતી પૂરવાર થયેલ હોઈ એનો

નીમ કોટેડ યુરિયાની વાત : કૃષિ વિજ્ઞાન જુના અંકોમાંથી Read More »

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

સલ્ફર તત્ત્વની ઉણપના છોડ ઉપર જોવા મળતા ચિહ્નો ક્યાં ?

૧. છોડના કુમળાપાન પીળા પડે છે. છેલ્લે છોડના પાન પીળાશ પડતા લીલા રંગના અને તેમાં જુદા જુદા કલરના ડાધા દેખાય છે. ૨. પાનની શીરાઓ પીળા કલરની દેખાય છે. છોડ પીળો પડી જાય છે. ૩. છોડના મૂળમાં નાઈટ્રોજનની ગાંઠો બનાવાની પ્રક્રિયા થંભી જાય છે. ૪. ફૂલોની ઉત્પતિ, ફ્લીનીકરણ અને બીજ બનવાની તેમજ તેના વિકાસની પ્રક્રિયામાં વિપરીત

સલ્ફર તત્ત્વની ઉણપના છોડ ઉપર જોવા મળતા ચિહ્નો ક્યાં ? Read More »

કપાસની ગુલાબી ઇયળ

ગુલાબી ઈયળના નર ફૂદાંને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ મોજણી અને નિગાહ અર્થે હેક્ટરે પાંચની સંખ્યામાં ગોઠવવા. જ્યારે ફૂદા ટ્રેપમાં પકડાવાની શરૂઆત થાય અને સતત ત્રણ દિવસ સુધી એક ટ્રેપમાં ૮ કે તેથી વધારે ફૂદા પકડાય એટલે આવા ટ્રેપ ૪૦ ની સંખ્યા પ્રમાણે પ્રતિ હેક્ટરે ગોઠવવા અને છેલ્લી વીણી સુધી રાખવા. અઠવાડીયાના અંતરે પકડાયેલ ફૂદાઓનો

કપાસની ગુલાબી ઇયળ Read More »

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ?

૧. છોડમાં એમીનો એસિડ અને પ્રોટીનની બનાવટમાં મુખ્ય ભાગ ભજવે છે.૨. તેલીબિયાં પાકોના દાણામાં તેલનું પ્રમાણ, પ્રોટીનનું પ્રમાણ વધારે છે.૩. કઠોળ વર્ગના પાકોમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરવામાં મદદરૂપ થાય છે.૪. પાકની પેદાશોની ગુણવત્તા સુધારે છે. છોડ નાઈટ્રોજનનું પ્રોટીનમાં રૂપાંતર કરે છે.

સલ્ફરના છોડમાં અગત્યના કાર્યો શું છે ? Read More »

દિવેલાનો સૂકારો

દિવેલાનો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7 જાતનું વાવેતર કરવું. પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ

દિવેલાનો સૂકારો Read More »

પાકમાં સલ્ફરનું મહત્ત્વ કેટલું ?

સલ્ફર એ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા મુખ્ય પોષક તત્ત્વોની સરખામણીમાં ઓછી માત્રામાં જરૂરી હોવા છતાં, વનસ્પતિ જીવવિજ્ઞાનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે એમિનો એસિડ, વિટામિન્સ અને ઉત્સેચકોનું ઘટક છે, જેનાથી પ્રોટીન સંશ્લેષણ, હરિતદ્રવ્યની રચના અને એકંદરે વનસ્પતિ ચયાપચયને અસર કરે છે. સલ્ફરની ઉણપ વિવિધ લક્ષણોમાં છોડ પર જોવા મળે છે જેમ કે પાંદડા પીળા

પાકમાં સલ્ફરનું મહત્ત્વ કેટલું ? Read More »