રિજનરેટિવ એગ્રીકલ્ચર : પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકીએ.
રિજનરેટિવ એગ્રીકલ્ચર એટલેકે પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકવામાં આવે છે. રાસાયણિક ખતરો પરની નિર્ભરતા ઘટાડીને ધીરે ધીરે યુરિયામાં 10-20% ઘટાડો કરવા માટે કઠોળ પાકોનું આંતર પાક તરીકે વાવેતર સાથે વૃક્ષો વાવેતર કરવાની પણ ભલામણ છે . ખેતીમાં સમતોલ પાણી મળે મૂળ પ્રદેશમાં વાપસા સ્થિતિ જળવાય રહે તે માટે વધુ પાણીને બદલે […]
રિજનરેટિવ એગ્રીકલ્ચર : પુનર્જીવિત ખેતીમાં રસાયણો ધીમે ધીમે ઘટાડો ઉપર ભાર મુકીએ. Read More »






