રોગ

રોગના ફેલાવ નિયંત્રણ માટે વાતાવરણ કેવી રીતે અગત્યનું છે ?

મરચીમાં રોગ ફેલાવા માટે રોગકારક સાનુકુળતા મળે ત્યારે રોગ ફેલાય છે. એટલે કે રોગના ફેલાવ માટે વાતાવરણ ખુબ જ અગત્યનું છે. દા.ત. ફાટોપ્થોરા બ્લાઈટ, આ એક એવી ફુગથી થાય છે કે જેને સતત વરસાદ હોય, જમીન ભીનીને ભીની હોય, વાતાવરણમાં ભેજ વધુ હોય દા.ત. ૧૦૦% ભેજવાળા દિવસો ઉપર દિવસો જતા હોય, તાપમાન ૨૦ ડીગ્રી -૪ […]

રોગના ફેલાવ નિયંત્રણ માટે વાતાવરણ કેવી રીતે અગત્યનું છે ? Read More »

આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે.

ખેતીની આવક બમણી કરવાની વાત છે ત્યારે આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે. હજુ તો રોગ-જીવાત અને ખારાશ સામે અને ઓછા પાણી સામે લડવાનું આવવાનું છે એટલે આપણે વિજ્ઞાનની સાથે રહેવાની જરૂર છે. સરકારે પણ સબસીડીથી ઉપર ઉઠીને ખેતી ઉત્પાદન વધારવા માટે વૈજ્ઞાનિકોને નવી ટેકનોલોજી લાવવા આહવાહન

આપણે ખેતીને પોષણક્ષમ બનાવવા ખેતીને લગતું વાંચન અને નવી ટેકનોલોજી આપણે ફરજીયાત લાવવી પડશે. Read More »

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે

ખાતરની વાત ચાલે છે ત્યારે જેમણે ડ્રીપ ઈરીગેશન આ વર્ષે અપનાવ્યું છે તે બધા ને આ બલ્ક ખાતરનો ખર્ચ ઓછો થશે એટલે કે ખાતર ખર્ચમાં ઘણી બચત કરી શકે છે. એટલું જ નહિ ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે કારણ કે ટીપેટીપે પિયત સાથે ખાતર તેના મૂળપ્રદેશમાં

ડ્રિપના લીધે આપેલા દ્રવ્ય ખાતરોનો છોડ પૂરતો લાભ લઈને તમારા ખર્ચનું જબરૂ વળતર આપશે Read More »

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે એક છે કેપ્સસ્ટોન અને બીજું છે ઝાફૂ આ બને ફુગનાશક નેકબલાસ્ટ અને સીથ બ્લાઇટ નામના રોગ માટે અસરકારક છે ડાંગર ઉગાડતા ખેડૂતો માટે આ નવી ફુગનાશક વધુ ઉત્પાદન લેવામાં મદદ કરશે તેવું રાલીઝ કંપનીના વૈજ્ઞાનિકોનું માનવું છે આ. ઝાફૂ દાણાદાર સ્વરૂપે પણ ઉપલબ્ધ થશે તેથી ડાંગર

રાલીઝ ઇન્ડિયા દ્વારા બે નવા ફુગનાશક બઝારમાં મુખ્ય છે Read More »

કેરીનું ઉત્પાદન ઓછુ કેમ ?

રિટોરવા એક નવી પ્રોડક્ટ

શું તમે વાયરસ સામે એન્ટીવાઈરસ પ્રવૃત્તિ કરીને છોડને તેના આઘાતથી બચાવવા માંગો છો ? તો જાણો કે વાયરસ ચુસીયા જીવાત દ્વારા ફેલાય છે.
આ માહિતી તમારી ખેતી બદલી નાખે અને તમને ઉપાય મળી જાય. 9898038222

રિટોરવા એક નવી પ્રોડક્ટ Read More »

સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે.

જે ખેતરમાં વરસાદનું પાણી ભરાય રહેતું હોય, જયાં ખેતરનો ઢાળ આવેલ હોય, પાળા કરીને વાવેતર કરવાના પાકોને જો સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે. દા.ત. મરચીનો પાક પાળા ઉપર કરવાનો પાક છે પરંતુ જે ખેડૂતો મરચી પછી મરચી અને એ પણ પાળા વગર ફેરરોપણી કરી હોય તે ખેડૂતોને

સપાટ ખેતરમાં જેમણે કર્યા હોય તે ખેડૂતોએ તો સફાળા જાગી જવાની જરૂર છે. Read More »

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ

મિત્રો, શું તમને ખબર છે કે મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગના લીધે 5 બિલિયમ લોકોના સ્વાસ્થ્ય ઉપર જોખમ છે આવા પાકમાં અફ્લાટોક્સીન નામનું ઝેર થાય છે, આવી મગફળી કે મરચી નિકાસ થતી નથી, આવી મગફળી માંથી બનાવેલું પીનટ બટર પણ નિકાસ થતું નથી કારણ કે તેના લીધે ઘણા રોગો થવાની શક્યતા વધી

મગફળી, મકાઈ, મરચીમાં આવતી એસ્પરજીલસ ફ્લેવસ ગ્રુપની ફુગ Read More »

ટામેટીનો આગોતરો સૂકારો અર્લી બ્લાઈટ

ટામેટીનો આગોતરો સૂકારો અર્લી બ્લાઈટ

મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા

ટામેટીનો આગોતરો સૂકારો અર્લી બ્લાઈટ Read More »

ખેતરનીવાત,

ઉત્પાદકતા વિશે સમજો કે આપણે કોઈ સારી ઉચ્ચ ગુણવત્તાવાળું અને શ્રેષ્ઠ જીનોટાઈપ ધરાવતું બીજ વાવીએ એટલે એમાં ઉપજ દેવાની ભરપુર ક્ષમતા છે પરંતુ આ ક્ષમતા બહાર ક્યારે આવે? જ્યારે આપણી જમીનમાં પૂરતા પોષક તત્વો, જમીનનો ભેજ, જમીનનું તાપમાન અને પાકની અવસ્થા મુજબ જરૂરી ખાતરો આપીયે . આ બધું હવે આપણો મોબાઇલ આપણને કહેશે , એવા

ખેતરનીવાત, Read More »

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી

જીરૂ એ ટુંકા ગાળાનો તથા છીછરા મુળ વાળો પાક હોઇ સામાન્ય રીતે દર વર્ષ છાણિયું ખાતર આપવાની જરૂરિયાત નથી. છતાં વધારે રેતાળ જમીન કે જ્યા ફળદ્રુપતા ઓછી હોય…..

જીરુંની ખેતી : જીરુંના પાકની વૈજ્ઞાનિક ખેતી Read More »