રોગ

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ.

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજવા પ્રયત્ન કરીએ આજે હજારો લોકો પૂરતું પોષણના અભાવે એનિમિયા રોગથી ગ્રસ્થ છે તેને વધુ વિટામિન વાળા ફળો મળશે જેમકે કેળામાં વધુ પીળા ફળો મળે કે જેમાં બીટા કેરોટીનનું પ્રમાણ વધારી શકાશે એવા ફેરફારો પણ આ ટેક્નોલોજીને લીધે થશે. ઘણાને મગફળીની એલર્જી થતી હોય તો એવું મગફળીમાંથી તે તત્વો દૂર કરી શકાશે. […]

ક્રિસ્પર ટેક્નોલોજીને વધુ સમજીએ. Read More »

2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે

મિત્રો, દુનિયાની વસ્તી વધતી જાય છે 2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે સાથે સાથે કલાઇમેટ ચેન્જ એટલે કે હવામાન બદલી રહ્યું છે એટલે વધુને વધુ રોગો અને જીવાતો પાકમાં આવતી રહે છે અને આવી વિષમ પરિસ્થિતિમાં અન્ન ઉત્પાદન વધારવું ખુબ કઠણ થવાનું ત્યારે શું કરવું

2050 સુધીમાં 9 બિલિયનથી વધુ લોકો આ ધરતી ઉપર હશે ત્યારે દરેકને અન્ન પુરુ પાડવું પડશે Read More »

ત્યારે કરશું શું ? ભાગ ૬ ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો

ખેતીનો વ્યવસાય જ સંપૂર્ણપણે કુદરતી પરિબળો પર આધારિત છે. ખેતીમાં વરસાદની ‘ઘટ’ તો નડે જ, પણ એની ‘વધ’ પણ નડે બોલો ! ઊભી મોલાતમાં રોગ લાગી જાય, જીવડાં કનડે, હીમ, માવઠું, કે વાવાઝોડું કે પૂર – અતિક્રમણ કોઈ પણ બાબતનું થાય એટલે છોડવા-ઝાડવાંને માઠી અસર થઈ જ સમજો ! અને પરિણામ ? સીધું જ ઉત્પાદન

ત્યારે કરશું શું ? ભાગ ૬ ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો Read More »

ઔષધીય પાક : વિષ્ણુપ્રિયા તુલસીની નફાકારક ખેતી

અવિરતપણે ઓક્સિજન આપનારી, ફાઈટો કેમિકલ તરીકે જાણીતા હજારો ગુણકારી તત્વો છે આ તમામ તત્વો એક સાથે સક્રિય થતા ઉત્તમ એન્ટી ઓક્સિડ્ન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ અને રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોવાથી દરેક ઘરના પ્રવેશદ્વાર પાસે તુલસીનો છોડ હોય છે.

ઔષધીય પાક : વિષ્ણુપ્રિયા તુલસીની નફાકારક ખેતી Read More »

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે

પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે જેમ આપણને ટાઢ, તડકો અને વાતાવરણનો સ્ટ્રેસ(આઘાત) લાગે છે તેમ છોડને પણ જૈવિક આઘાત અને અજૈવિક આઘાતથી બચાવવો જોઈએ તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે.

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે Read More »

કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ

વાવણી પછી આવતા ફૂગના રોગો નું નિયંત્રણ કરવા કઈ દવા છાંટવી ? મરચીના પાકમાં સફેદફૂગ આવે અથવા કપાસમાં મોલો નો ઉપદ્રવ હોય તો શું શું પગલાં લેવા તે વિષે વાંચો.

દરરોજ વાંચવા અમારી સાથે જોડાવ
📗- ફેસબુક પેઇઝ : https://www.facebook.com/krushi.vigyan
📙 – ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
✳️ – વોટ્સઅપ ગ્રુપ : http://wa.me/919825229966?text=krushi

કૃષિ જ્ઞાન : જૈવિક ખેતી પદ્ધતિ વડે પાક સંરક્ષણ Read More »

ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ.

ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ. એકાદ છોડમાં દેખાતા રોગના લક્ષણો તમારા ઘ્યાનમાં આવે કે તરત તેનું નિયમન કરવામાં આવે તો ખુબ જ ફાયદો થાય છે. વિવિધ પ્રોસેસ કરતા ભાગીયા ઘણીવાર કામના બોજામાં એકાદું અગત્યનું કામ ભૂલી જાય પણ યાદ કરાવવાનું તમારે છે એ તમે નહિ ભૂલતા કારણ તમારે એકર દીઠ વધુ

ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ. Read More »

મરચીમાં ૧૪ પ્રકારની ફુગ, ૧૬ પ્રકારના વાયરસ, નીમેટોડ, ૫ પ્રકારના બેકટેરીયા અને ૬ પ્રકારના કીટકો લાગે છે,

હવે ટેકનોલોજી બદલાઈ છે રોગકારક જાણવા માટે અદ્યતન સાધનો જેવા કે મલ્ટીપલ પીસીઆર અને કેમીકલ અને માઈક્રોસ્કોપ- શુક્ષ્મ દર્શક યંત્ર આવ્યા છે અને તે કઈ દવાથી નિયંત્રણમાં આવશે તેનું પરિક્ષણ પણ લેબમાં થઈ શકે છે પરંતું હજુ ભારતમાં આવી પેથોલોજીકલ લેબો ખેડૂતો માટે બનવા જઈ રહી છે લેબનો રીપોર્ટ રહે છે કે મરચીનો ફકત એક

મરચીમાં ૧૪ પ્રકારની ફુગ, ૧૬ પ્રકારના વાયરસ, નીમેટોડ, ૫ પ્રકારના બેકટેરીયા અને ૬ પ્રકારના કીટકો લાગે છે, Read More »

તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે

ટુંકમાં રોગકારક ખેતરમાં ન આવે ત્યારથી શરૂ કરી તે રોગકારક ફેલાય નહિ તેવું કરવાની નિષ્ણાંત નજર કેળવવી પડશે. આંટો મારતા એકાદ છોડને ઉપાડીને ફેકી દેવો તો કયાં ફેંકવો, બાજુના ખેતરનુંં પાણી, તમારા ખેતરમાં નથી આવતું ને ? તમારા બળદ, સાંતી, સાધનો કે તમારા કે મજુરના પગ સાથે રોગકારક તમારા ખેતરમાં પ્રવેશ કરતા નથીને તેવું તો

તમારા થી રોગકારક ફેલાતા નથીને ? વિચારવું પડશે Read More »

ખેતરમાં આંટો મારો એકલ દોકલ છોડના પાન, થડ, છોડમાં થતા બદલાવને ઘ્યાનમાં લ્યો

કોઈપણ છોડ હોય, મરચી હોય કે ટમેટા, કપાસ હોય કે કમોદ બધા પાકમાં રોગના લક્ષણો દેખાવાનું શરૂ થાય ત્યારે પગલા લેવા પડે કાણા વાળા ટપકા થાય, પાણી પોચા ટપકા થાય, મૂળ કે થડ ઉપર ગળું પડે, છોડને ઉભક લાગ્યો હોય તેમ એકાદ છોડ મરી જતો નજરે ચડે ત્યારે તુરત જ જાગી જવું જોઈએ. મરચાનો એન્થ્રેકનોઝ

ખેતરમાં આંટો મારો એકલ દોકલ છોડના પાન, થડ, છોડમાં થતા બદલાવને ઘ્યાનમાં લ્યો Read More »