October 19, 2025

વરિયાળીનો રોગ

(૧) રેમ્યુલેરીયા ફૂગથી થતી ચરમી લક્ષણો : આ ફૂગની શરૂઆત છોડની નીચેના ભાગેથી શરૂ થઈ ઉપરના તરફ આગળ વધતી જોવા મળે છે. આ રોગ સર્વ પ્રથમ પાન, ડાળીઓ અને ચકકરની દાંડી જેવા કુમળા ભાગમાં તથા દાણા ઉપર છીંકણી રંગના નાના આકારના રૂપમાં જોવા મળે છે. રોગની તીવ્ર અસર વાળા છોડના થડ, ડાળી, ચકકરની પાંખડીઓ વગેરે […]

વરિયાળીનો રોગ Read More »

ધાણામાં જીવાત

(1)મોલોમોલો પીળાશ પડતા લીલા અથવા કાળા રંગની, પોચા શરીરવાળી અને લંબગોળ હોય છે. બચ્ચાં તેમજ પુખ્ત એમ બંને અવસ્થાઓ ડાળી, પાંદડા, ફૂલ તેમજ કુમળા દાણામાંથી રસ ચૂસે છે. રસ ચૂસવાને પરિણામે છોડ પીળો પડી જાય છે.ફૂલો પર કોઈકવાર મોટી સંખ્યામાં મોલોનો ઉપદ્રવ જોવા મળે તો છોડમાં બીજ બેસતા નથી. મોલોનો ઉપદ્રવ અપરિક્વ બીજ અવસ્થાએ જોવા

ધાણામાં જીવાત Read More »

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ)

જી.ડબલ્યુ. ૫૧૩પિયત પરિસ્થિતિમાં સમયસર વાવણી માટેમઘ્યમ અને ચળકાટવાળા દાણારોટલી માટે સારી ગુણવત્તાપોષક તત્ત્વોનું પ્રમાણ : ઝીંક-૩૯.૦ પીપીએમ, લોહ-૩૬.૦ પીપીએમકાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક મહત્તમ ઉત્પાદન ક્ષમતા- 99.૪ કિવ/હે જી.ડબલ્યુ ૪૫૧ઢળી પડવા સામે સહનશીલજી.ડબલ્યુ ૪૯૬ જેવો દાણો, રોટલી માટે ઉત્તમમહત્તમ ઉત્પાદન ક્ષમતા ૬૬.૧૦ કિવ/હેકુપોષણ નિવારણનો ઉત્તમ વિકલ્પવધારે લોહ તત્ત્વ ( ૩૬.૪ પીપીએમ)વધારે જસત તત્ત્વ

ઘઉંની સુધારેલી જાતો સમયસરની વાવણી માટે ટુકડી (એસ્ટીવમ) Read More »

રાજગરાની ખેતી

રાજગરાની અંદર ઉચ્ચ પોષક તત્ત્વો હોવાના લીધે તેનો ઉપયોગ પોષણયુક્ત બનાવટો/વાનગીઓ બનાવવામાં થાય છે. રાજગરો વર્ષોથી ઉપવાસના દિવસે ખોરાક તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત વર્ષોથી તેમાંથી લાડુ, રોટલી, પુરી, પરોઠા, ચીક્કી, શીરો, વગેરે બનાવટો બનાવવામાં આવે છે. વર્તમાનમાં તેનો ઉપયોગ બેકરી આઈટમો જેવી કે કેક, બ્રેડ, પેસ્ટી, પારતા, નુડલ્સ, તેમજ બેબી કુડ વગેરેમાં પણ

રાજગરાની ખેતી Read More »

શાકભાજી માટે બટાટાની જાતો

• વહેલી પાકતી કચીયારા માટે : કુફરી પુખરાજ, કુફરી ખ્યાતીઢગલા પદ્ધતિથી સંગ્રહ કરવા માટે : બાદશાહ, કુફરી પુષ્કર કુફરી• કાપણી બાદ તરત જ વેચાણ કરવા માટે : કુફરી પુખરાજ, કુફરી બાદશાહ, કુફરી ગંગા, કુફરી પુષ્કર, કુફરી લૌકર, કુફરી ખ્યાતી, કુફરી ગરીમા, કુફરી મોહનઉષ્ણતામાન સામે પ્રતિકારક શક્તિ ધરાવતી : કુફરી લીમા, કુફરી સુર્યા, કુફરી કીરણ પ્રોસેસીંગ

શાકભાજી માટે બટાટાની જાતો Read More »

પ્રાકૃતિક ખેતી સજીવ ખેતીથી કેવી રીતે અલગ પડે છે ?

● બંનેમાં કુદરતના દોહનની વાત છે, શોષણ ઉપર પ્રતિબંધ છે. ● બંનેમાં કુદરતી સ્તોત્રઃ જતનની વાત છે. બંનેમાં કૃષિ રસાયણો વાપરવાનો નિષેધ છે. ● બંનેમાં જમીનની તંદુરસ્તી માટે તેનો ઓર્ગનિક કાર્બન વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ● બંનેમાં ગાય આધારિત ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

પ્રાકૃતિક ખેતી સજીવ ખેતીથી કેવી રીતે અલગ પડે છે ? Read More »