રીંગણ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે.
રીંગણ માટે નિંદામણનાશક ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
રીંગણ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
રીંગણ માટે નિંદામણનાશક ડો. આર. કે. માથુકીયા, નિંદાણ નિયંત્રણ યોજના,
રીંગણ માટે ક્યા નિંદામણનાશકની ભલામણ છે. Read More »
TYMIRIUM® ટેકનોલોજી એ સિન્જેન્ટા ટ્રેડમાર્ક ધરાવતું સક્રિય ઘટક છે જેને સાયક્લોબ્યુટ્રીફ્લુરામ કહેવાય છે, જેનો ઉપયોગ નેમાટીસાઇડ અને ફૂગનાશક બંને તરીકે છોડને માટીજન્ય જીવાતો અને રોગો, ખાસ કરીને નેમાટોડ્સ અને ફ્યુઝેરિયમ પ્રજાતિઓથી બચાવવા માટે થાય છે. આ ટેકનોલોજી મિટોકોન્ડ્રીયલ કોમ્પ્લેક્સ II ઇલેક્ટ્રોન પરિવહનને અટકાવીને, અસરકારક રીતે છોડના મૂળને સુરક્ષિત કરીને, જમીનના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે .
સિન્જેન્ટાની TYMIRIUM® ટેકનોલોજી નવી શોધ Read More »
• સુરક્ષા સૂચનો સમજવા માટે લેબલ્સ કાળજીપૂર્વક વાંચવા. • ચકાસવા માટે પહેલા પાણીથી છંટકાવ કરવો. • પવનની યોગ્ય ગતિ/ભેજ/તાપમાન માટે હવામાન જાણવું. • ઉડાનની યોગ્ય ઊંચાઈ, ઝડપ અને પાણીની માત્રાની ખાતરી કરવી. • એન્ટિડ્રિફટ નોઝલનો ઉપયોગ કરવો.
એગ્રીકલ્ચરલ ડ્રોન દ્વારા છંટકાવ દરમિયાન શું ધ્યાન રાખવું ? Read More »
ગુજરાતની મગફ્ળી કે જે, સારી ગુણવત્તા જેવી કે સ્વાદ, સુગંધ તથા લાંબા સમય માટે સંગ્રહ કરી શકાય તેવી હોય તે દુનિયામાં સૌથી વધુ પ્રખ્યાત થયેલ છે. પરંતુ, છેલ્લા થોડા સમયથી એસ્પરજીલસ ફ્લેવસ તથા એસ્પરજીલસ પેરાસીટીકસ જેવી ફૂગથી ઉત્પન્ન થયેલ અફ્લાટોસીન નામનાં ઝેરી તત્ત્વોની અસરથી આંતરરાષ્ટ્રીય બજારોમાં આપણી મગફ્ળીની માંગ ઘટી ગઈ છે. અફ્લાટોકસીન એક પ્રકારનું
મગફળીમાં આફલાટોક્સિન Read More »
કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળાચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્ક્રેબના તથા કાળા ચાઠાના નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરીક એસીડ (આઇપી ગ્રેડ) ૩ ટકાના (૩૦ ગ્રામ દવા ૧લીટર પાણીમાં) દ્રાવણથી માવજત આપવી જરુરી છે. બટાટા બેસવાની અવસ્થાએ એટલે કે, વાવણી બાદ ૨૫ થી ૪૦ દિવસ વચ્ચે ટૂંકાગાળે પિયત આપવું જેથી રોગને નિયંત્રીત
બટાટામાં પાકના મુખ્ય રોગ અને નિયંત્રણ Read More »
આ ઈયળના રંગમાં ખૂબજ વિવિધતા જોવા મળે છે. લીલી ઈયળ સામાન્ય રીતે ઘાટા લીલાથી માંડીને ભૂખરા રંગની તેમજ કથ્થાઈ કે કાળાશ પડતા રંગની જોવા મળે છે. આ એક બહુભોજી અને ખાઉધરી જીવાત છે. લીલી ઈયળ દિવસ દરમ્યાન નુકસાન કરતી હોય છે. લીલી ઈયળ વરિયાળીના દાણા ખાઈને નુકસાન કરે છે. (૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી
વરિયાળીનો જીવાત : લીલી ઈયળ Read More »
● લીધેલ ખેત ઉત્પાદનની બને તો સ્થાનિક સ્તરે ગામમાં જ વેચાણ વ્યવસ્થા ગોઠવવા કે જેથી ગામના પૈસા ગામમાં જ રહે. ● બની શકે તો ફ્ક્ત પાક આધારિત ખેત વ્યવસ્થાની જગ્યાએ સંકલિત ખેત વ્યવસ્થાપન ગોઠવવું.
પ્રાકૃતિક ખેતી એટલે શું ? ભાગ – ૪ Read More »