December 10, 2025

જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો)

વિજયભાઈ દિલીપભાઈ મુ. ચૂલી તા. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર મો.૭૭૭૭ ૯૦૧૫૯૦ મેં આ વર્ષે મહિકો કંપનીના જંગી કપાસની જાતનું વાવેતર કરેલ જેમાં ચૂસિયા જીવાત ઓછી લાગે છે. આ કપાસની જાત ખાલી ૧૪૦ દિવસમાં પાકી જાય છે જેથી આપણે જીરાનું વાવેતર તથા શિયાળુ પાકનો વાવેતર સમયસર થઈ શકે છે. દવાના છંટકાવ ઓછા હોવાથી મહેનત અને સમયનો બચાવ થાય […]

જંગી ઉત્પાદન માટે જંગી કપાસ (મહિકો) Read More »

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય?

જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગની શરૂઆત થયેથી એઝોક્સીસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા. પાક ૪૦ દિવસનો થાય એટલે મેન્કોઝેબ (૪૦ ગ્રામ/૧૫ લિટર) અથવા ક્રીસોકઝીમ મીથાઈલ ૪૪.૩ એસસી (૧૫ મિ.લી./૧૫ લિટર) તેમજ

રોગ : જીરૂનો કાળીયો/કાળી ચરમીનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય? Read More »

જમીનના સેન્દ્રિય કાર્બન ઘટવાનું કારણ

જમીનમાં કાર્બન ઘટવા પાછળ ઘણા કુદરતી કારણો જવાબદાર છે, જેવા કે ભૂકંપ, જ્વાળામુખી તથા જમીન પર આવતા પૂર. આમ આવા કારણોના લીધે જમીનના ઉપલા પળનો નાશ થાય છે, તેની સાથે સાથે જ કાર્બનનો પણ નાશ થાય છે. હવે જો માનવસર્જિત કારણોની વાત કરવામાં આવે તો તે નીચે મુજબના છે –

જમીનના સેન્દ્રિય કાર્બન ઘટવાનું કારણ Read More »

ઘઉંમાં નિંદામણ :

ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું સૌથી વધારે હિતાવહ છે. એક હેક્ટર વિસ્તારમાં રાસાયણિક નિંદણ નિયંત્રણ માટે ૧ કિગ્રા. સક્રીય તત્ત્વ/હે. પેન્ડીમીથાલીન દવા૬૦૦ લીટર પાણીમાં મિશ્ર કરી વાવણી બાદ (પ્રી ઈમરજન્સ ટ્રીટમેન્ટ) અને ઘઉં ઉગે તે પહેલાં છાંટવી. ઉભા પાકમાં નિંદણ નિયંત્રણ કરવાનું થાય તો એક હેકટર વિસ્તાર માટે ઘઉંનો પાક જ્યારે ૩૦ દિવસનો થાય ત્યારે

ઘઉંમાં નિંદામણ : Read More »