Author name: sujay

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

ફૂગથી થતા પાન અને ફળના ટપકાં રોગની શરૂઆત જણાય કે તરતજ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મિ.લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં Read More »

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો લીધા બાદ જે તે કંપની દ્વારા વીમા લીધેલ પશુને કાનમાં ટેગ- કડી લગાવવામાં આવે છે. વેઇટિંગ પિરિયડ (પ્રતિક્ષા સમય) જે તે કંપનીમાં વેઇટિંગ પિરિયડ કેટલો છે, તે પૂછી લેવું અને

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ? Read More »

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ?

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ખેતીકામ માટે છૂટક મજૂરી ઉપર મજૂરો મળતા નથી, અને મળે તો મજૂરીના પ્રમાણમાં પૂરું કામ કરતા પણ નથી પણ જો એને ઉધડથી કામ સોંપ્યું હોય તો તે ઝપાટાબંધ કરી વાળે છે.એટલે દા.ત. કપાસ વીણવા રોજમદારી પર કામે લાવવાને બદલે એક મણ કપાસ વિણી આપવાના દા .ત . 2૦૦ રૂપિયા મળશે.

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ? Read More »

ટ્રેકટરની સામાન્ય સંભાળ

૧૦. બેટરી ટર્મિનલ પર હંમેશા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો, ગ્રીસ ક્યારેય લગાડવું નહી. ૧૧. બેટરીમાં હંમેશાં ડિસ્ટીલ વોટર જ નાખવું. ૧૨. બેટરીનો કોઈ સેલ જતો રહ્યો હોય તો ઉપાડી બીજી બેટરી તુરંત જ મૂકવી. ૧૩. ડાયનેમો ખરાબ થયો તો જાતે મરામત ન કરતા અધિકૃત વર્કશોપમાં મરામત કરાવવી. ૧૪. ડાયનેમો ખરાબ થયે હથોડાનો ઉપયોગ ટાળવો તેમજ

ટ્રેકટરની સામાન્ય સંભાળ Read More »

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ

આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે તે જાણતા મઘ્યપ્રદેશના યુવાન ખેડૂત રોહીત પટેલે ડુંગળી સંગ્રહ કરવાનો તદ્દન નવો જ રસ્તો શોધ્યો છે. ૬૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં પ૦ ટન ડુંગળીના સંગ્રહ કરવા માટે જમીનથી ૧૫ સે.મી. ઉચી

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ Read More »

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ

આપણે જાણીએ છીએ કે ડુંગળીના સંગ્રહ કરવો હોય તો મેડાવાળા ગોડાઉનમાં કરી શકાય છે. ડુંગળીમાં ઉગી જવાનો ગુણ હોવાથી તેને હવાદાર ગોડાઉનમાં રાખવી જરૂરી છે તે જાણતા મઘ્યપ્રદેશના યુવાન ખેડૂત રોહીત પટેલે ડુંગળી સંગ્રહ કરવાનો તદ્દન નવો જ રસ્તો શોધ્યો છે. ૬૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં પ૦ ટન ડુંગળીના સંગ્રહ કરવા માટે જમીનથી ૧૫ સે.મી. ઉચી

ઓછા ખર્ચે ડુંગળીનો સંગ્રહ Read More »

જમીનનું એગ્રિગેશન એટલે શું ?

જમીનના રજકણોને પ્રાથમિક તબક્કામાં સેન્દ્રિય તત્વ સાથે અથવા બીજા પદાર્થો સાથે જકડવાની ક્રિયાને જમીનનું એગ્રિગેશન કહેવાય છે. જમીનના સૂક્ષ્મજીવાણુઓ પોલીપેપ્ટાઈડ અથવા પોલીસેકેરાઈડ ઉત્પન્ન કરીને જમીનના કણોનું એગ્રિગેશન કરે છે. એઝોટોબેક્ટર, બેઈજરીન્કીયા અને રાઈઝોબિયમ પોલીસેકેરાઈડ ઉત્પન્ન કરતાં બેક્ટેરીયા છે.

જમીનનું એગ્રિગેશન એટલે શું ? Read More »

જૈવિક નિયંત્રકો એટલે શું ?

પાક ઉત્પાદન માટે જૈવિક નિયંત્રણ માટેના ફાયદાકારક સૂક્ષ્મજીવોનો ઉપયોગ બાયોપેસ્ટિસાઇડ તરીકે ઓળખાય છે.. છોડની વૃદ્ધિને પ્રોત્સાહન આપતા રાઈઝોબેક્ટેરિયા કે જે પીજીપીઆરના નામે પણ ઓળખાય છે તે મુક્ત- જીવંત બેક્ટેરિયા છે. આ પ્રકારના બેક્ટેરિયા છોડના મૂળની આસપાસની જમીનને પોતાનું ઘર બનાવીને રહે છે, જે છોડના વિકાસ અને આરોગ્ય પર હકારાત્મક અસર કરે છે. એક પદ્ધતિ કે

જૈવિક નિયંત્રકો એટલે શું ? Read More »

ફાયદાકારક બેક્ટેરિયા

આ પ્રકારના બેક્ટેરિયલ પ્રજાતિને વનસ્પતિ વિકાસ વધારનાર બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મૂળના વિસ્તારમાં જીવતા મુક્તજીવી બેક્ટેરિયા (એકટોરાઈઝોસ્ફીયર), મૂળના બાહ્યત્વચા પર જીવતા બેક્ટેરિયા (રાઈઝોપ્લાન) અને મૂળની અંદર જાેવા મળતા બેક્ટેરિયા (એન્ડોરાઈઝોસ્ફીયર) મુખ્ય છે. આ બેક્ટેરિયા બેસિલસ, રાઈઝોબિયમ, સ્યૂડોમોનાસ, એઝોસ્પાઈરીલમ અને એઝોટોબેકટર વગેરેની પ્રજાતિઓ છે. આ પ્રકારના બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય નાઈટ્રોજન સ્થાપિત કરવાનું છે. રાઈઝોબિયમ

ફાયદાકારક બેક્ટેરિયા Read More »

હળદરની ખેતીમાં જાતો

હળદરની જાતો : હળદરની ત્રણ મુખ્ય જાતો વાવેતર માટે પ્રચલિત છે. લોખંડી જાતનું વાવેતર મોટા વિસ્તારમાં થાય છે. અને તેનું ઉત્પાઘ્ન વધારે આવે છે. સોની જાત ગુણવત્તાની દ્રષ્ટિએ વધારે સારી છે. આંબા હળદર એ જંગલી જાત છે. તે રંગે સફેદ હોય છે. આ જાતમાં કેરીની સુવાસ આવે છે. લીલી હળદર અથાણામાં વપરાય છે. સુધારેલી જાતોમાં

હળદરની ખેતીમાં જાતો Read More »