Author name: sujay

જીવાત : ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી

ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લી. અથવા ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૩૦ મિ.લી. અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપરગાઇટ ૫૭ ઇસી ૧૫ મિ.લી. અથવા ઇટોક્ઝાઝોલ ૧૦ એસસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

જીવાત : ભીંડા અને વેલાવાળા શાકભાજી પાનકથીરી Read More »

ખાતર : હ્યુમિક તત્વો શું છે ?

વનસ્પતિ કે પ્રાણીના અંગોના જમીનમાં આંદ્રિકરણ (કોહવાણની) પ્રક્રિયાના કારણે તેમજ તેના પર નભતા સૂક્ષ્મજીવોના ચયાપચયની પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થાય છે.હ્યુમિક તત્વો એ વનસ્પતિ, જમીન, અને સૂક્ષ્મજીવો વચ્ચે સાંકળરૂપી કડી સાબિત થાય છે. આમ, જમીનમાં કુદરતી તત્વોનું પ્રમાણ જેટલું વધુ તેટલું ઉત્પાદનમાં ફાયદો થાય છે.હ્યુમિક તત્વો એ ઘણા વિજાતીય તત્વોનું સંરચનાત્મક સ્વરૂપ છે. તેને આણ્વિય અને

ખાતર : હ્યુમિક તત્વો શું છે ? Read More »

રોગ : જીવાણુથી થતા પાન અને ફળના ટપકાં

રોગની જણાય કે તરત શરૂઆત જ કોપર ઓકસીકલોરાઈડ ૦.ર (૬૦ ગ્રામ) ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો અથવા કોપર ઓકસીકલોરાઈડ ૦.ર% (૬૦ ગ્રામ) અને સ્ટ્રેપ્ટોસાયકલીન ૧.૫ ગ્રામ ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા ૩ છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા

રોગ : જીવાણુથી થતા પાન અને ફળના ટપકાં Read More »

ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગપાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ (પોલિસેક્કેરાઇડ) મુખ્ય ઘટક છે, જેમાં આલ્જીનેટ અને લેમારીન મુખ્ય છે. તે ઉપરાંત તેમાં ફાયટોહોર્મોન અને ફીનોલિક્સ હાજર હોય છે. જે વનસ્પતિના વિકાસ તેમજ અજૈવિક અને જૈવિક પરિબળો સામે રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો

ખાતર : દરિયાઇ શેવાળનો અર્ક Read More »

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં

ફૂગથી થતા પાન અને ફળના ટપકાં રોગની શરૂઆત જણાય કે તરતજ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મિ.લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. બીજા છંટકાવ વારાફરતી ૧૫ દિવસના અંતરે કરવા.

દાડમ : ફૂગથી થતા પાન અને ફળના ટપકાં Read More »

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ?

પશુ વીમો જે કંપનીમાંથી લેવામાં આવે છે તેના બધા નીતિ નિયમો વાંચી લેવા ટેગ (કડી) નહીં તો વીમો નહીં. આ વાતને ખાસ યાદ રાખવું (વીમો લીધા બાદ જે તે કંપની દ્વારા વીમા લીધેલ પશુને કાનમાં ટેગ- કડી લગાવવામાં આવે છે. વેઇટિંગ પિરિયડ (પ્રતિક્ષા સમય) જે તે કંપનીમાં વેઇટિંગ પિરિયડ કેટલો છે, તે પૂછી લેવું અને

પશુ વીમો લેતી વખતે અને પહેલાં શું કાળજી રાખવી ? Read More »

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ?

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ખેતીકામ માટે છૂટક મજૂરી ઉપર મજૂરો મળતા નથી, અને મળે તો મજૂરીના પ્રમાણમાં પૂરું કામ કરતા પણ નથી પણ જો એને ઉધડથી કામ સોંપ્યું હોય તો તે ઝપાટાબંધ કરી વાળે છે.એટલે દા.ત. કપાસ વીણવા રોજમદારી પર કામે લાવવાને બદલે એક મણ કપાસ વિણી આપવાના દા .ત . 2૦૦ રૂપિયા મળશે.

ખેતીકામ સમયસર કામ કેમ આટોપવા ? Read More »

ટ્રેકટરની સામાન્ય સંભાળ

૧૦. બેટરી ટર્મિનલ પર હંમેશા પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરવો, ગ્રીસ ક્યારેય લગાડવું નહી. ૧૧. બેટરીમાં હંમેશાં ડિસ્ટીલ વોટર જ નાખવું. ૧૨. બેટરીનો કોઈ સેલ જતો રહ્યો હોય તો ઉપાડી બીજી બેટરી તુરંત જ મૂકવી. ૧૩. ડાયનેમો ખરાબ થયો તો જાતે મરામત ન કરતા અધિકૃત વર્કશોપમાં મરામત કરાવવી. ૧૪. ડાયનેમો ખરાબ થયે હથોડાનો ઉપયોગ ટાળવો તેમજ

ટ્રેકટરની સામાન્ય સંભાળ Read More »