Author name: sujay

ખારેક્માં પરાગનયન દરમિયાન પડતી મુશ્કેલીઓ

ખારેકમાં માદાના હાથા ખુલ્યા પછી ૨-૩ દિવસમા પરાગનયન કરવું જરૂરી છે. અન્યથા પરાગનયન વિફ્ળ થવાની શક્યતા રહે છે. ખારેકના ઝાડમાં માદા હાથા એક સાથે ખુલતા નથી તેથી ખારેકમાં કૃત્રિમ પરાગનયન કરવું પડે છે. તેમજ દર વર્ષે ઝાડની ઊંચાઈ વધતી હોવાથી પરાગનયનનું કાર્યશ્રમ માગી લેતી પ્રક્રિયા છે. ખારેકના ઝાડમાં કાંટા ખૂબ જ તીક્ષ્ણ અણીવાળા હોય છે […]

ખારેક્માં પરાગનયન દરમિયાન પડતી મુશ્કેલીઓ Read More »

મરચીનો રોપ જ્યાં કરવાનો હોય તેટલી જમીનમાં નુકશાનકારક જીવજંતુ, ફૂગ, રોગકારક કેમ મારવા ?

કહેવત છે કે જેની દિવાળી બગડી તેનું વરસ બગડ્યું તેમ જેનો રોપ બગડ્યો તેની મરચી બગડી , રોપ કરવા માટે જૂની પદ્ધતિ ખુબ સારી હતી, આપણે રોપ કરવાની જગ્યાએ નકામો કચરો બાળીને જમીનને સ્ટરીલાયઝ કરતા પરંતુ હવે નવી પદ્ધતિ આવી છે તેમાં ખાસ પ્રકારના પ્લાસ્ટિકના ઉપયોગ દ્વારા ગાદી ક્યારા ની જગ્યાને રોગમુક્ત કરવા માટે બઝારમાં

મરચીનો રોપ જ્યાં કરવાનો હોય તેટલી જમીનમાં નુકશાનકારક જીવજંતુ, ફૂગ, રોગકારક કેમ મારવા ? Read More »

અમુક બીજ ૩ વરસ જૂના પણ ઉગી જાય, જ્યારે અમુક બીજે વરસેય ન ઉગે –એવું કેમ ?

કારણ કે દરેક પ્રકારના બીજની સ્ફૂરણશક્તિ એક સમાન નથી હોતી. જે તે પ્રકારના બીજમાં તે પોતે પરિપક્વ થયા પછી તેની જીવંત રહેવાની તાકાત કેટલી બળિયાવર છે તેના ઉપર આધાર હોય છે. દા.ત. તલ, મગ, વરિયાળી, જીરુ-ઘઉં, જુવાર-બાજરો, ગુવાર વગેરેને સડે કે બગડે નહીં તે રીતે સાચવી શકીએ તો બે ત્રણ વરસ સુધી એની સ્ફૂરણશક્તિને આંચ

અમુક બીજ ૩ વરસ જૂના પણ ઉગી જાય, જ્યારે અમુક બીજે વરસેય ન ઉગે –એવું કેમ ? Read More »

મકાઈ : મકાઈ ધાન્યપાકોની રાણી

મકાઇને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. મનુષ્ય અને પશુ આહારમાં તેમજ મરઘાં બતકાંના ખોરાકમાં એક આગવું સ્થાન ધરાવે છે. મકાઈમાંથી ઘણી બધી ઔધોગિક વસ્તુઓ પણ બને છે.બીમાર માણસને આપવામાં આવતું ગ્લુકોઝ પણ મકાઈમાંથી બને છે.મકાઈ લીલા ડોડા માટે, ધાણી, શાકભાજી (બેબીકોર્ન), તેલ અને ઇથેનોલ માટે ઉપયોગી છે.

મકાઈ : મકાઈ ધાન્યપાકોની રાણી Read More »

ચાલો આ વર્ષે મરચીમાં 45 થી 60 મણ ઉત્પાદન કોને લેવું છે ? જોડાવ આજની ખેતી બ્લોગમાં

એક ખેડૂત મિત્ર કહે છે કે આજની ખેતી બ્લોગ મરચીનો એન્સાઇક્લોપીડિયા છે તે વાત એટલી સાચી નથી કારણ કે હજુ તો ગયા વર્ષ કરતા પણ મરચીની ખેતીમાં વધુ આવક કેમ થાય તે વિચારવું છે અને ખેડૂતમિત્રોને વિના મુલ્યે માહિતી આપી આ વર્ષની મરચીની ખેતી બદલી નાખવી છે ટેક્નોલોજીનો ઉપયોગ કરી આ વર્ષે મરચીની ખેતી કેમ

ચાલો આ વર્ષે મરચીમાં 45 થી 60 મણ ઉત્પાદન કોને લેવું છે ? જોડાવ આજની ખેતી બ્લોગમાં Read More »

ઓજસ , યુનિ વેજ અમિતા , અનિતા – મરચી પાવડર (સુકા કરવા) કાશ્મીરી જાત

નુંન્હેમ કંપનીની ઓજસ મરચી સુકા મરચા કરવા માટે એટલે કે ખોખા કરવા માટે સારી છે કારણ કે તે ખુબ વજનદાર અને સારું ઉત્પાદન આપે છે. તમે ભલે કોઈ પણ મરચી જાત લઇ લીધી હોય પણ આ વર્ષે થોડું ઓજસ અને યુનિ વેજ અમિતા અને અનિતા તમને મળે તો લાભ લેજો, આપણા ગ્રુપ નું મિશન છે

ઓજસ , યુનિ વેજ અમિતા , અનિતા – મરચી પાવડર (સુકા કરવા) કાશ્મીરી જાત Read More »

વનસ્પતિમાં પોતાની પેઢી આગળ વધારવાની જીજીવિષા “કુદરતનું અદભુત” સર્જન છે ?

માત્ર માણસોને ઘડવામાં જ આવી કારીગરી કુદરતે કરી છે એવું નથી હો ભૈ ! જરા નજર કરો ! તલ-મગ કે મગફળી, સાગ-સિસમ કે ખેર, આંકડો-બાવળ કે કેરડા-કેતકી હોય કે હોય ભલેને હાથલિયો થોર ! અરે, ખરખોડી-લાંપડું કે લજામણી-બધાં ગણાય ‘વનસ્પતિ’ જ, પણ પ્રકૃતિએ બધાના સંકટ સામે ઝઝૂમવાની તાકાત દરેકને અલગ અલગ પ્રકારનું દીધું છે. કુદરતે

વનસ્પતિમાં પોતાની પેઢી આગળ વધારવાની જીજીવિષા “કુદરતનું અદભુત” સર્જન છે ? Read More »

મરચીની ખેતીની બીજ પસંદગી માટે વાંચો મરચી બીજ પસંદગી વિશેષાંક

શું તમે આ વર્ષે મરચીની ખેતી કરી છે ? આજેજ જોડાઈ જાવ આજની ખેતી ટેલિગ્રામ રોજ મરચીની માહિતી વાંચો www.krushivigyan.com કૃષિ વિજ્ઞાન મેગેઝીન મરચી બીજ પસંદગી વિશેષાંક ગુજરાતનું સૌથી વધુ અસરકારક કૃષિ મેગેઝીન હવે વેબસાઈટ , ફેસબુક પેજ , ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર ——xxxx——

મરચીની ખેતીની બીજ પસંદગી માટે વાંચો મરચી બીજ પસંદગી વિશેષાંક Read More »

એગ્રીકલ્ચરલ ડ્રોન કઈ રીતે ઉપયોગી છે ?

એગ્રીકલ્ચરલ ડ્રોન, જે ખેતીના અલગ અલગ કાર્યો માટે ઉપયોગમાં લઈ શકાય છે, જેથી પાકના ઉત્પાદનમાં વધારો થાય અને પાકની વૃદ્ધિનું નિરીક્ષણ કરવામાં આવે. અદ્યતન સેન્સર્સ અને ડિજિટલ ઇમેજિંગ ક્ષમતાઓના ઉપયોગ દ્વારા, ખેડૂતો આ ડ્રોનનો ઉપયોગથી તેમના ખેતરોની વધુ સારી છબી એકત્ર કરી શકાય છે. આવા સાધનોમાંથી ભેગી કરેલી માહિતી પાકની ઉપજ અને ખેતીની કાર્યક્ષમતા વધારવામાં

એગ્રીકલ્ચરલ ડ્રોન કઈ રીતે ઉપયોગી છે ? Read More »