રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી
આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ ૨૫ ઇસી ૧૮ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી Read More »
આ રોગ લીલાં તડતડીયાંથી ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે ઓક્ષીડેમેટોન મિથાઇલ ૨૫ ઇસી ૧૮ મિ.લી. ૧૫ લિટરમાં ભેળવી ૧૦ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.
રોગ : તલમાં પર્ણગુચ્છ/ ફાયલોડી Read More »
પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ પ્રમાણમાં પાણી અને પોષકદ્રવ્યો, હવામાનના બદલાવ માપવાના હવામાન માપક યંત્રો સાથે આ ડીઝીટલ સાધનો જોડાયેલા રહે છે
ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ? Read More »
પાકનું મહત્તમ ઉત્પાદન લેવા તેના જીવનકાળને અનુરૂપ અને સેન્સર દ્વારા પરિક્ષીત થયેલ રોગ જીવાતનું તાબડતોબ નિયંત્રણ અને છોડના વિકાસ વ્યવસ્થા મુજબ આપમેળે આપવામાં આવતું ચોક્કસ પ્રમાણમાં પાણી અને પોષકદ્રવ્યો, હવામાનના બદલાવ માપવાના હવામાન માપક યંત્રો સાથે આ ડીઝીટલ સાધનો જોડાયેલા રહે છે
ડીઝીટલ ફાર્મિંગમાં મુખ્ય સાધનો કયાં કયાં હોય ? Read More »
આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો • હાફુસ અને કેસર કેરીને મોડી પકવવા માટે ૨૦૦ પી.પી.એમ. (એક લીટર પાણીમાં ૨૦૦ મી.ગ્રા.) જિબ્રેલીક એસિડ (જી.એ-૩.)માં બોળવાથી ચાર દિવસ મોડી પાકે છે. આંબામાં ફૂલોનું પ્રમાણ વધુ લાવવા ૫૦ પી.પી.એમ. જિબ્રેલીક એસિડ (જી.એ-૩.) છંટકાવ કરવો.(૧૦ લીટર પાણીમાં ૫૦૦ મીલીગ્રામ જી.એ-૩.). • આંબાના ફળાઉ ઝાડમાં કેરી લખોટી જેવડી થયે નેપ્થલીક એસિટીક
આંબામાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો Read More »
ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ, મશીનરી અને પાકની જીવનકાળ વ્યવસ્થાપન એમાં આવી જાય છે. ડીઝીટલ ફાર્મિંગમાં સેન્સર દ્વારા પાકની તંદુરસ્તીનો ખ્યાલ રાખવામાં આવે છે
ડીઝીટલ ફાર્મિંગ શું છે? Read More »
ડીજીટલ ફાર્મિંગ એટલે આખા ખેતરનો ખેડૂતના હાથમાં રહે તે પ્રકારની ડીઝીટલ વ્યવસ્થા ને ડીઝીટલ ફામિંગ કહે છે.તેમાં સેન્સર, પિયત કંટ્રોલ અને પોષણ પદ્ધતિ, ફાર્મ મેનેજમેન્ટ, મશીનરી અને પાકની જીવનકાળ વ્યવસ્થાપન એમાં આવી જાય છે. ડીઝીટલ ફાર્મિંગમાં સેન્સર દ્વારા પાકની તંદુરસ્તીનો ખ્યાલ રાખવામાં આવે છે
ડીઝીટલ ફાર્મિંગ શું છે? Read More »
એક કિલોગ્રામ ગાયનું છાણ, એક લિટર ગૌમૂત્ર, ૫૦ ગ્રામ કળી ચૂનો, ૫૦૦ ગ્રામ ગાયનુું દૂધ, ૧૦૦ ગ્રામ વડની નીચેની માટી. આ બધી વસ્તુઓને આઠ લિટર પાણીમાં બે દિવસ સુધી રાખવી. ત્યાર બાદ કપડાથી ગાળી કોઈ પણ પાકનાં બીજને માવજત આપવાથી સ્ફુરણ સારું થાય છે અને ઉગસુક કે ફુગજન્ય રોગો સામે રક્ષણ મળે છે. હું છેલ્લાં
રોગની શરૂઆતમાં ગૌમૂત્ર ૧૦ ટકા (૧.૫ લિટર/૧૫ લિટર પાણી) અથવા લીમડાના પાનનો અર્ક ૧૦ ટકા (૧.૫ લિટર/૧૫ લિટર પાણી)નો છંટકાવ વાવણીના ૩૦, ૪૦, ૫૦ અને ૬૦ દિવસે કરવા અથવા એઝોક્સિસ્ટ્રોબીન ૧૮.૨% ડાયફેનોકોનાઝોલ ૧૧.૪% એસસી (૧૩.૫ મિ.લી./૧૫ લિટર પાણી)ના ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.
શિયાળું મકાઇ : પાનનો સૂકારો/ ટર્સીકમ લીફ બ્લાઇટ Read More »
૧. ટાયરોમાં હવાનું દબાણ સડક અને ખેડ કાર્યના હિસાબે બરાબર રાખવું. ૨. ટાયરો ઉપર ગ્રીસ, તેલ વગેરે ન લાગે તે જોવું. ૩. ટ્રેક્ટરને એક્દમ બ્રેક મારવાથી ટાયર ઘસાઈ જાય છે, તેવી રીતે ન થાય તે જોવું. ૪. ટાયરોને એક બીજી બાજુથી પરસ્પર બદલવાથી આયુષ્ય વધે છે. ૫. ટ્રેક્ટરના આગળના વ્હીલનું સમયાંતરે એલાઈનમેન્ટ કરાવવું. ૬. હાઈડ્રોલિકનું
ટ્રેકટરની સામાન્ય સંભાળ Read More »
વિદેશની ખેતીમાં ગ્રીનહાઉસમાં ખેતી થાય છે એટલે સંરક્ષિત ખેતીમાં જંતુ દવા વગર લેટ્સ, બ્રોકોલી વગેરે પકાવવા સહેલા પડે છે. વિદેશમાં સલાડ બોક્ષ વેંચતા હોય છે ત્યારે વિજ્ઞાનીકો લેટ્સ વધુને વધુ કરકરું બને તે માટે નવા નવા બીજ રિસર્ચ કરે છે. સલાડ બોક્ષના ઉપાડને લીધે આખા વિશ્વમાં ગ્રીન સલાડ પેદા કરતા ખેડૂતોની ખુબ સારી આવક થઇ
ઓર્ગેનિક સલાડની ભરપૂર ડિમાન્ડ Read More »