ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ કેમ કરવું ?
ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ એ માટે સરક્ષણની નીતિ બદલી નાખીએ. “ભાળો અને ઠાર કરો” ને બદલે “થોભો અને રાહ જૂઓ”ની નીતિ અપનાવીએ. અને કુદરતને કામ કરવાનો ગાળો આપીએ. કેટલાક અહિંસક ઉપાયો આદરીએ, અને અન્ય જીવોની મદદ લઈએ. દા.ત. [૧] બિયારણ જ એવું ખડતલ પસંદ કરીએ કે જે રોગ-જીવાતોને ગાંઠે નહિ. [૨] છોડ-ઝાડને સ્વરક્ષણની […]
ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ કેમ કરવું ? Read More »











