Author name: sujay

ઘઉંમાં પિયતની કાળજી

ઘઉંના પાકની પાણીની જરૂરિયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબ જ અનિવાર્ય છે.

ઘઉંમાં પિયતની કાળજી Read More »

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો

અવરોઘક ઉપાયો : નીંદણ નિયંત્રણની આ પધ્ધતિમાં નીંદણના બીજ યા પ્રસર્જન માટે વાનસ્પતિક ભાગો ઉપદ્રવિત વિસ્તારમાંથી નીંદણમુક્ત વિસ્તારમાં ન ફ્લાય તેવા ઉપાયો કરવામાં આવે છે જે ઓછા ખર્ચાળ અને સરળતાથી અપનાવી શકાય તેમ છેઃ ૧. નીંદણના બીજથી મુકત શુધ્ધ બીજનો વાવણી માટે ઉપયોગ કરવો. ૨. સારા કોહવાયેલ સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ કરવો. પશુઓએ ખોરાકમાં લીધેલ નીંદણના

નિંદણ : નીંદણ નિયંત્રણના વિવિઘ ઉપાયો Read More »

કેળની માવજત લૂમને બેગ ચઢાવવી

સ્લીવિંગ પદ્ધતિમાં, ૧૬-૧૮ માઇક્રોન અથવા ૫૦ માઇક્રોન જાડાઈની બ્લ્યુ કલરની નળાકાર પ્લાસ્ટિક બેગ વાપરવામાં આવે છે, જેના બંને છેડા ખુલ્લા હોય છે અને તે કેળાની લૂમને પવન, ધૂળ, જીવાત અને કરા સામે રક્ષણ આપે છે. જો પ્લાસ્ટિક બેગ ન મળે તો લૂમને ઢાંકવા માટે વિણેલ કોથળો અથવા સૂકા પાંદડા પણ ઉપયોગ કરી શકાય છે. સ્લીવિંગ

કેળની માવજત લૂમને બેગ ચઢાવવી Read More »

ઘઉંમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ

ઘઉંના પાકને ટપક પિયત પદ્ધતિથી પિયત આપી શકાય. ટપક પિયત પદ્ધતિ ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ઘઉંના પાકમાં મુકૂટમૂળ અવસ્થા (ર૧ દિવસ) પછી ૪૦ સે.મી.ના અંતરે પ્રશાખા ગોઠવી પ્રશાખા ઉપર ૪૦ સે.મી.ના અંતરે ૪ લિટર પ્રતિ કલાક પ્રવાહ દરના ટપકણિયાં ગોઠવવા. પિયત માટે આ પદ્ધતિને ૦.૮ ટકા સંચયી બાષ્પીભવન ગુણાંકે ડિસેમ્બર- જાન્યુઆરી માસમાં

ઘઉંમાં સૂક્ષ્મ પિયત પદ્ધતિ Read More »

રોગ : રાઈના પાકમાં સફેદ ગેરુનું નિયંત્રણ કેમ કરશું ?

રાઈના પાકમાં સફેદ ગેરુ રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭૫ ટકા વે.પા. ૪૦ ગ્રામ અથવા મેટાલેક્ષીલ એમઝેડ ૭૨ ટકા વે.પા. ૪૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

રોગ : રાઈના પાકમાં સફેદ ગેરુનું નિયંત્રણ કેમ કરશું ? Read More »

ટ્રેકટરના એન્જિન ડીઝલ વધારે ખાતુ હોય તો શું કરવું ?

મુશ્કેલી/કારણ એન્જિનનું ટાઈમિંગ બરાબર ન હોય/એન્જિનની ગતિ વધારે હોય/ડીઝલ લીક થતું હોય/ એન્જિન ઉપર વધારે લોડ આવતો હોય/એરલાઈનર ચોક થયું હોય/ક્લચ સ્લીપ થતી હોય/નોઝલમાં ડીઝલ વધારે જતું હોય/વાલ્વના ટેપેટ કલીઅરન્સ બરાબર ન હોય ઉપાય : એન્જિનનું ટાઈમિંગ મેળવવું/એન્જિનની ગતિ બરાબર રાખવી/ડીઝલ લીક થતું હોય ત્યાંથી રીપેર કરાવવું/લોડ ઓછો કરી પ્રથમ કે બીજા ગિયરમાં ચલાવવું ઓઈલ

ટ્રેકટરના એન્જિન ડીઝલ વધારે ખાતુ હોય તો શું કરવું ? Read More »

રોગ : તમાકુમાં પચરંગીયાનું નિયંત્રણ કેમ કરવું ?

તમાકુમાં પચરંગીયા રોગ આવે તો તેના નિયંત્રણ માટે… તમાકુના દડનો ખાતર તરીકે તેમજ ખેતરમાં કામ કરતી વખતે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ટ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડી નાશ કરવો. ખેતરમાં કામ કરતા પહેલા અને પછી સાબુના પાણીથી હાથ ધોવા. આમ

રોગ : તમાકુમાં પચરંગીયાનું નિયંત્રણ કેમ કરવું ? Read More »

રોગ : ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય ?

ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

રોગ : ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય ? Read More »

ઘઉંમાં પિયત

ઘઉંના પાકની પાણીની જરૂરીયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબજ અનિવાર્ય છે. કટોકટીની અવસ્થાઓ : ૧. મુકુટ મૂળાઅવસ્થા ( વાવણી બાદ 18 થી 21 દિવસ ) ર. ફૂટ અવસ્થા ( 35 થી 40 દિવસ )

ઘઉંમાં પિયત Read More »

રોગ : તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?

તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગનો છોડમાં ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ફૂલો કે શિંગો વગરનો જોવા મળે છે.આ રોગમાં શિંગો લાગતી ન હોવાથી તેને તુવેરના વંધ્યત્વના રોગ તરીકે ઓળખવામાં આવે છે. રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે કથીરીનાશક પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી જરૂરિયાત મુજબ બે થી

રોગ : તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય ? Read More »