Author name: sujay

રોગ : ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય ?

ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

રોગ : ચણાના પાકમાં સૂકારો અને મૂળનો કોહવારાનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય ? Read More »

ઘઉંમાં પિયત

ઘઉંના પાકની પાણીની જરૂરીયાત ઘઉંની જાત, જમીનના પ્રકાર અને હવામાન ઉપર આધાર રાખે છે. જેને ધ્યાને લેતાં ઘઉંના પાકને તેની કટોકટી અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તેની કાળજી રાખવી ખૂબજ અનિવાર્ય છે. કટોકટીની અવસ્થાઓ : ૧. મુકુટ મૂળાઅવસ્થા ( વાવણી બાદ 18 થી 21 દિવસ ) ર. ફૂટ અવસ્થા ( 35 થી 40 દિવસ )

ઘઉંમાં પિયત Read More »

રોગ : તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય ?

તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગનો છોડમાં ઉપદ્રવ વધુ હોય તો આખો છોડ ફૂલો કે શિંગો વગરનો જોવા મળે છે.આ રોગમાં શિંગો લાગતી ન હોવાથી તેને તુવેરના વંધ્યત્વના રોગ તરીકે ઓળખવામાં આવે છે. રોગનો ફેલાવો પાનકથીરી દ્વારા થતો હોવાથી તેના નિયંત્રણ માટે કથીરીનાશક પ્રોપરગાઈટ ૫૭ ઈસી ૩૦ મિ.લી. ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી જરૂરિયાત મુજબ બે થી

રોગ : તુવેરના પાકમાં વંધ્યત્વનો રોગ કેવી રીતે નિયંત્રિત કરી શકાય ? Read More »

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ કેમ કરવું ?

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ એ માટે સરક્ષણની નીતિ બદલી નાખીએ. “ભાળો અને ઠાર કરો” ને બદલે “થોભો અને રાહ જૂઓ”ની નીતિ અપનાવીએ. અને કુદરતને કામ કરવાનો ગાળો આપીએ. કેટલાક અહિંસક ઉપાયો આદરીએ, અને અન્ય જીવોની મદદ લઈએ. દા.ત. [૧] બિયારણ જ એવું ખડતલ પસંદ કરીએ કે જે રોગ-જીવાતોને ગાંઠે નહિ. [૨] છોડ-ઝાડને સ્વરક્ષણની

ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પાકસંરક્ષણ કેમ કરવું ? Read More »

નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ.

ખેતીના આ યુગમાં નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. કારણ કે કૃષિ મેળામાં એક સાથે અનેક સ્ટોલ ઉપર દેશ વિદેશની વિધ વિધ માહિતી મળતી હોય છે. આવો જ એક કૃષિ મેળો તા. ૨૩-૨૪-૨૫ ડીસેમ્બર ૨૦૨૫ દરમ્યાન રાજકોટ ખાતે એગ્રી વર્લ્ડ એક્સ્પો ૨૦૨૫ યોજાનાર છે. અને હા

નવી જાણકારી નવી માહિતી મેળવવી હશે તો જ્યાં કૃષિ મેળો હોય ત્યાં ખાસ જવું જોઈએ. Read More »

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ)

ટુ ઇન વન કે કદમ અલગ અલગ વિસ્તારના પરિણામો આજે દિવાળી બાદ પણ ખૂબ સારા રહ્યા છે તેનો એક વિસ્તૃત અહેવાલ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અમરેલી જિલ્લાનું સીમરન હોય કે રાજકોટનું ઈશ્વરીયા, સુરેન્દ્રનગરનું વખતપર હોય કે જામનગરનું વેજલપુર કે જૂનાગઢનું ખલીલપુર કે બોટાદનું કુંડલી કે ભાવનગરનું વલભીપુર આ દરેક વિસ્તારમાં નિરીક્ષણ કરતા ખેડૂતોએ સમય

બદલતા સમયમાં ચાલો કિસ્મત બદલીએ (કર્તવ્ય સીડ્સ) Read More »

રોગ : રાઇના પાકમાં તળછારાનું નિયંત્રણ વિષે જાણો.

રાઇના પાકમાં તળછારા રોગની શરૂઆત થાય કે તરત જ મેન્કોઝેબ ૭પ% વે. પા. અથવા મેટાલેક્ષીલએમ. ઝેડ ૭ર% વે.પા.(૪૫ ગ્રામ/૧૦ લિટર પાણી)નો છંટકાવ કરવો. બીજાેછંટકાવ ૧પ દિવસના અંતરે કરવો

રોગ : રાઇના પાકમાં તળછારાનું નિયંત્રણ વિષે જાણો. Read More »

ઉનાળુ મગફળીનો વાવણીનો સમય

સામાન્ય રીતે ઉનાળામા મોટા ભાગના પાકો ર૩°થી ર૫° સેન્ટીગ્રેડ ઉષ્ણતામાનમાં સારી રીતે ઊગી શકે છે. ઉનાળામાં વહેલી પાકતી જાતો જ વાવી શકાય નહીંતર કાપણી વખતે ચોમાસુ વરસાદ નડવાની શક્યતા રહે છે. જાન્યુઆરી માસમાં ઠંડી ઓછી થાય કે તુરત મગફ્ળીનું વાવેતર કરી દેવું જોઈએ જેથી કાપણી, ખળુ વિગેરે કામગીરી ચોમાસુ વરસાદ થાય તે પહેલા પૂર્ણ થઈ

ઉનાળુ મગફળીનો વાવણીનો સમય Read More »

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ )

જી.ડબલ્યુ. ૨૭૩ ની ખાસિયત ટુકડી (એસ્ટીવમ ) ઊંચા ઉષ્ણતામાન સામે સહનશીલ વધુ સેડીમેન્ટેશન વેલ્યુ (૬૦ મીમી) બ્રેડ તથા રોટલી માટે સારી મહત્તમ ઉત્પાદન ક્ષમતા ૭૭.૮૦ ક્વિ./હે. કાળા અને બદામી ગેરૂ સામે રોગ પ્રતિકારક

ઘઉંની સુધારેલી જાત ટુકડી (એસ્ટીવમ ) Read More »

વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે

કાંતિભાઈ ભિમાણી – મુ. વેરશલપર, તા. નખત્રાણા, જી. કચ્છ- ભુજ. મો.૯૯૦૯૭ ૨૭૩૯૩ સૌ ખેડુત મિત્રો ને જણાવુ છે આ વષૅ મેં એક એકર કપાસનું વાવેતર કરેલ છે જેમાં મે વેદા સીડસનુ ધમૉગોલ્ડ બીજી કપાસના બિયારણનુ વાવેતર કરેલ હતું. જેનું વાવેતર જુન મહિનામાં તેનુ વાવેતર કરેલ. આ બીયારણની પહેલી જ વાવેતર કરેલ પણ આ બિયારણ મને

વેદા સીડ્સનું ધર્માગોલ્ડ – વાવે તે જાણે Read More »