Author name: sujay

રોગ : વેલાવાળા શાકભાજીનો તળછારો  

પાક ૪૫ થી ૫૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૭૫ વેપા 45 ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૭૫ વેપા 45 ગ્રામ અથવા ફોઝેટાઈલ- એએલ ૮૦ વેપા 20 ગ્રામ 14 લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે રોગની તીવ્રતા પ્રમાણે છંટકાવ કરવો.

રોગ : વેલાવાળા શાકભાજીનો તળછારો   Read More »

વૈશ્વિક કૃષિમા તકનીકી નવીકરણ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

વૈશ્વિક કૃષિ એક તકનીકી નવીકરણ માંથી પસાર થઈ રહી છે કારણ કે વિશ્વ સતત આબોહવા પરિવર્તન, વધતી જતી ખાદ્ય માંગ અને મજૂરની અછત જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે.. સૌથી નોંધપાત્ર પરિવર્તનોમાં એક….

વૈશ્વિક કૃષિમા તકનીકી નવીકરણ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ?

એકની એક જમીનમાં દર વરસે એનો એ પાક નહીં વાવતાં, બીજા પાકનું વાવેતર કરવું, તેનું નામ- “પાકની ફેરબદલી” અનાજ વર્ગના પાકો જમીનમાંના ઉપલા ચાર-પાંચ ઇંચના થરમાંથી, જ્યારે કઠોળ અને દ્વિદળ પાક છથી આઠ ઇંચના થરમાંથી અને કપાસ-દિવેલા જેવા પાકો નવથી બાર ઇંચ સુધીના થરમાંથી ખોરાક મેળવે છે. એટલે બધી જાતના પાકોનું વારાફરતી વાવેતર થાય તો

“પાકની ફેરબદલી” શા માટે કરતા રહેવી ? Read More »

કૃષિ માહિતી : વનસ્પતિ અને આયુર્વેદ

સીમ, વગડાંમાં આંટો મારવા નીકળો એટલે અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. વાડ, વેલ, વૃક્ષ કે છોડના રૂપમાં ઔષધિઓ છુપાયેલી હોય છે. જો એ ઔષધિ ઓળખતા આવડે તો બિમારી માટે અકસીર ઈલાજ પુરવાર થઈ શકે છે. નહિ તો એ માત્ર ‘જંગલ મેં મોર નાચા કિસને દેખા’ બનીને રહી જાય છે. આપણે ત્યાં વન-વગડામાં, ગિરનાર કે

કૃષિ માહિતી : વનસ્પતિ અને આયુર્વેદ Read More »

રાઇઝોક્ટોનિયા વિરુદ્ધ સ્ક્લેરોટીનિયા: ખેતરમાં તફાવત જાણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

રોગના લક્ષણોને વહેલા ઓળખવા એ પાકના સ્વાસ્થ્ય નું સંચાલન કરવાની ચાવી છે. શાકભાજીમાં બે સામાન્ય પરંતુ ઘણીવાર ગૂંચવણભર્યા માટી જન્ય ફુગના રોગો છે રાઇઝોક્ટોનિયા અને સ્ક્લેરોટીનિયા. ખેતરમાં તેમને કેવી રીતે અલગ….

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 982522966

રાઇઝોક્ટોનિયા વિરુદ્ધ સ્ક્લેરોટીનિયા: ખેતરમાં તફાવત જાણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

કઠોળ પાકો માં પોષક તત્વો જરૂર આપો 

ઉત્તર સૌરાષ્ટ્ર વિસ્તારમાં ચણાનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૨% પોટેશિયમ નાઈટ્રેટના બે છંટકાવ (પ્રથમ છંટકાવ ફૂલ આવવાના અને બીજો છંટકાવ પોપટાના વિકાસના સમયે) કરવાથી વધુ ઉત્પાદન મળે છે. મધ્ય ગુજરાતની કપાસની કાળી જમીનમાં ચોમાસુ તુવેરની ખેતી કરતા ખેડૂતો કે જેઓની જમીનમાં લોહ અને જસત નહિવત માત્રામાં હોય તેઓએ સરકાર દ્વારા નોટીફાઈડ

કઠોળ પાકો માં પોષક તત્વો જરૂર આપો  Read More »

આંબામાં ફળનું ખરણ અટકાવવા શું કરવું ?

કેરી વટાણાં જેવી થાય ત્યારે ખરણને અટકાવવા માટે ર૦ પી.પી.એમ. નેપ્થેલીન એસીટીક એસીડની સાથે ર % યુરીયાનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા (ર૦૦ લી. પાણીમાં ૪ ગ્રામ નેપ્થેલીન એસીટીક એસીડ અને ૪ કિ.ગ્રા. યુરીયા).

આંબામાં ફળનું ખરણ અટકાવવા શું કરવું ? Read More »

મગફળીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી. એકની એક જમીનમાં મગફળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./ હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં ૧૦૦ કિ.ગ્રા. એરંડાના ખોળ અથવા દેશી ખાતર સાથે આપવો. ત્યાર બાદ વાવેતરના એક માસ બાદ તેટલો જ જથ્થો રેતી સાથે ભેળવીને આપવો. ફૂલ આવવાના સમયે, સીંગો બંધાવાના સમયે કે

મગફળીના થડનો કોહવારો Read More »

જેવો પીએચ તેવી જમીનની સ્થિતિ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

માટીનો pH જમીનની રચના અને સ્થિરતાને અસર કરે છે. નીચા pH મૂલ્યો પર, માટીના કણો અસ્થિર થઈ શકે છે, જેના કારણે આવી માટીનું ધોવાણ થાય છે અને આવી માટીમાં પાણી….

રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 982522966

જેવો પીએચ તેવી જમીનની સ્થિતિ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

બોલકી ધરતી – ૧૨ : પાકને પાણી તો તેમના મૂળ પ્રદેશમાં ભેજ પૂરતુંજ જોઈએ છે

‘પાણી બચાવો’ એ માત્ર સૂત્ર તરીકે ન રહેતાં, સરકાર અને મનુષ્ય તરીકે આપણે સહિયારો પુરુષાર્થ કરીએ તો તેનાં પરિણામો અદભુત આવી શકે છે.પાણીનું બુંદ કહે છે કે હજુ પણ કેટલાય લોકો પાણીનું મૂલ્ય સમજ્યા નથી અને પાણીનો બગાડ અને વધુ પડતો વપરાશને કારણે પોતાના પાકનું ઉત્પાદન ઘટાડે છે કારણકે પાકને પાણી તો તેમના મૂળ પ્રદેશમાં

બોલકી ધરતી – ૧૨ : પાકને પાણી તો તેમના મૂળ પ્રદેશમાં ભેજ પૂરતુંજ જોઈએ છે Read More »