કપાસમાં વીઘે 10 મણ વધુ ઉત્પાદન મેળવી કમાણી કરવાનો એક ઉપાય જે તમારા હાથમાં છે…
કપાસમાં વીઘે 10 મણ વધુ ઉત્પાદન મેળવી કમાણી કરવાનો એક ઉપાય જે તમારા હાથમાં છે… Read More »
મોટા ભાગની ખેત પેદાશોના માર્કેટિંગમા ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા, વ્યક્તિઓ જોડાયેલ હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતથી અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમા કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારી વગેરેના હાથોથી પસાર થાય છે. આ દરમ્યાન ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો નફો વધતા, ખેત પેદાશોના અંતિમ મૂલ્યમા પણ વધારો થાય
ખેત પેદાશની વેચાણની પદ્ધતિઓ Read More »
ઘણા વરસોથી એક જ જમીનમા દર વર્ષે મગફ્ળીનું વાવેતર કરવાથી જમીનજન્ય રોગો જેવા કે, ઉગસુક (કોલર રોટ), થડનો કોહવારો (સ્ટેમરોટ) વગેરેનું પ્રમાણ વધતુ જાય છે. જેના પરીણામે વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખયા ઘટી જવાથી ઉત્પાદન ઓછું મળે છે. એટલા માટે આવા રોગોથી કુમળા છોડનું રક્ષણ કરવા માટે બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બિયારણ દીઠ ૧
મગફળીને બીજ માવજત કેમ જરૂરી ? Read More »
ખેડૂત તરીકે તમને ખબર ન હોય તો નોંધી લો કે છેલ્લા કેટલાક વર્ષોથી આપણા ગુજરાતની મગફળીમાં ઇચ્છિત માત્રા કરતાં વધુ ભેજની મગફળીનો સંગ્રહ અથવા ભીની મગફળીના વેચાણ થવાથી અથવા ઉપદ્રવીત તૂટેલા બીજનું વાવેતર દ્વારા આવી મગફળીમાં અફ્લાટોક્સીન જેવા ઝેરી ફુગના અવશેષો જોવા મળે છે. આવી મગફળીમાંથી ખાદ્ય પ્રોડક્ટ બનાવનાર અને નિકાસ કરનાર કંપની પોતાની પ્રોડક્ટની
ખેતરની વાત : મગફળીમાં તૂટેલા અને રોગિષ્ટ બીજનું વાવેતર ટાળવું. Read More »
ગાભમારાની ઈયળ મકાઈના થડમાં નુકસાન કરી છોડને સૂકવી નાખે છે. પાક ૧૫ દિવસનો થાય ત્યારે હેક્ટરે ૮ કિલો મુજબ કાર્બોફ્યુરાન ૩-જી દાણાદાર દવા મકાઈના છોડની ભૂંગળીમાં નાખવાથી આ જીવાતનું નિયંત્રણ કરી શકાય છે. પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વાવવી.
મકાઈ : મકાઈની ગાભમારાની ઈયળ Read More »
ખેતી એક જોખમભર્યો વ્યવસાય ગણવામા આવે છે. ખેતીમાં રહેલુ જોખમ પાક વીમા દ્વારા મહદઅંશે ઓછું કરી શકાય છે. અતિવૃષ્ટિ, દુષ્કાળ અને આગ જેવા બનાવોમા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોય ત્યારે પાક વીમા દ્વારા આ નુકશાની સામે રક્ષણ લાવી શકીએ. ઉપરાંત, પાક ધિરાણનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો, ખેતી ખર્ચમા ઘટાડો થાય છે. જેમકે,
પાક વીમો, ધિરાણ અને ખેતી ખર્ચનું કરો આયોજન Read More »
થાયોયુરિયાના ૪% દ્રાવણમાં કંદને સુસ્પત અવસ્થાનો સમયગાળો તોડી શકાય છે. વાવણી પહેલા કંદને ૩૦ દિવસના સમયગાળા માટે ૧૦૦ સે તાપમાને સ્ટોરેજમાં સંગ્રહી રાખવાથી છોડના વિકાસમાં સુધારો, ફૂલની લાંબી દાંડીમાં વધારો છે. વાવણી પહેલા ફૂગનાશક જેવી કે બાવિસ્ટીન (૦.૨%) જેથી કરી ફૂગથી બગાડ થતા રોકી શકાય છે. જેના માટે કંદને પ્રથમ સારી રીતે સાફ કરવામાં આવે
ફૂલ : ગુલછડીના કંદની માવજત Read More »
વધુ અંતરે વાવવાના કારણે ઝાડનું કદ મોટું થાય છે અને કેરી તોડવી, રોગ-જીવાતના ઉપદ્રવની દેખરેખ અને તેનું નિયંત્રણ વગેરે દરેક ખેતીકાર્યો મુશ્કેલ બને છે. વળી શહેરીકરણ, જમીનના વિભાજન અને ઉદ્યોગોને કારણે ખેતીને લાયક ફળદ્રુપ જમીન દિવસેને દિવસે ઘટતી જ જાય છે. એવા સંજોગોમાં આંબામાં ઘનિષ્ટ/અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિથી કલમોની રોપણી દ્વારા નવી વાડીઓ બનાવી એકમ
બાગાયત : ટુકા અંતરે આંબાની ખેતી Read More »
બોલકી ધરતી આજે આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે ભારત, એક વિશાળ અને વધતી જતી વસ્તી ધરાવતો પ્રચંડ દેશ છે , દરેક વ્યક્તિને હંમેશા પૂરતો, સલામત અને પૌષ્ટિક ખોરાક મળે તે સુનિશ્ચિત કરવા માટે ખાદ્ય સુરક્ષા ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે રાષ્ટ્રીય સ્થિરતા, આર્થિક વિકાસ અને તેના નાગરિકોની સુખાકારી માટે
બોલકી ધરતી – 3 : બોલકી ધરતી આપણને બધાને જાગી જાવાની ચેતવણી આપતા કહે છે કે… Read More »
(૧) બાજરી+તુવેર (૨:૧) બાજરી-દિવેલા (૩:૧) (ર) ચોળી+દિવેલા (૩:૧) દિવેલા-ચોળી મગ (૧:૧) (૩) તુવર+અડદ (૧:૨) જુવાર+કારીંગડા (૫:૧) (૪) બાજરી+કઠોળ પાકો (મગ/અડદ/મઠ/ગુવાર| ચોળી) ૨:૨ અથવા ૧:૨
આંતરપાક પદ્ધતિ ના પાકો ક્યાં ? Read More »