વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે એક છે પ્રભાવી જીન અને બીજું પ્રચ્છન્ન જીન, જે પ્રભાવી જીન હોય તેના ગુણધર્મો બીજી પેઢીમાં દેખાય છે. જુવો ઉપરના છોડમાં સંકરણ કાર્ય પછી જે જિન પ્રભાવી હતું એટલે કે ડૉમિનન્ટ હતું તે બીજી પેઢીમાં દેખાયું , સંકરણ કરવા માટે મેન્ડેલ પરાગરજને બીજા ફૂલમાં આરોપિત કરી અને અમુક ફૂલમાં વિવિધ પ્રયોગો કરી નર પુંકેસરોને દૂર કરીને પણ જોયું