ગ્રેગોર મેન્ડેલ

સેગ્રીગેશનનો નિયમ.

● કૃષિ વિજ્ઞાનિક તરીકે ગ્રેગોર મેન્ડેલે એક બીજો નિયમ આપ્યો તેને કહેવાય સેગ્રીગેશનનો નિયમ. એકવાર નર અને માદા છોડનું સંયોજન કરી જે હાઈબ્રીડ બને તેને તેણે એફ-૧ કહ્યું, આપણે બધા એફ 1 નામથી પરિચિત છીએ એફ 1 એટલે પહેલી પેઢીનું બિયારણ અને આને હાયબ્રીડ પણ કહેવાય છે અને તે વાવ્યા પછી જે ઉપજ મળે તેને […]

સેગ્રીગેશનનો નિયમ. Read More »

૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત કરી રહ્યો છે.

● આજે મેન્ડેલને યાદ કરવાનું કારણ એ છે આજે ૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત કરી રહ્યો છે. વિજ્ઞાને તે પછી ઘણી પ્રગતી કરી અને સમગ્ર વિશ્વને ફૂડ સિક્યોરીટી આપી છે, જગત મેન્ડેલનું ઋણી રહેશે . ધન્યવાદ ગ્રેગોર મેન્ડેલ.

૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત કરી રહ્યો છે. Read More »

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે એક છે પ્રભાવી જીન અને બીજું પ્રચ્છન્ન જીન, જે પ્રભાવી જીન હોય તેના ગુણધર્મો બીજી પેઢીમાં દેખાય છે. જુવો ઉપરના છોડમાં સંકરણ કાર્ય પછી જે જિન પ્રભાવી હતું એટલે કે ડૉમિનન્ટ હતું તે બીજી પેઢીમાં દેખાયું , સંકરણ કરવા માટે મેન્ડેલ પરાગરજને

વટાણાના છોડ સંકરણ દ્વારા ગ્રેગોર મેન્ડેલે જોયું કે બે પ્રકારના જીન હોય છે Read More »

આજનો યુગ મેન્ડેલનો આભારી છે

● વટાણાના છોડના સંકરણ પછી ગ્રેગોર મેન્ડેલે ૭ પ્રકારની ખૂબીઓ વટાણાના છોડમાં જોઈ બે જુદા જુદા વટાણાના છોડનું સંકરણ કર્યું તો ફૂલના કલરમા, ફળના આકારમાં, શીંગના કલરમાં, શીંગના આકારમાં, છોડની ઊંચાઈમાં, છોડના ફૂલોની સંખ્યામાં અને ઘણાના કલરમાં ફેરફાર જોયા. અહીંથી શરુ થયું હાઈબ્રીડ. આજે તો હાઇબ્રીડાઇઝેશનની ટેક્નિક જીન પ્રિન્ટ પ્રમાણે ઝડપી બની છે એટલે આજનો

આજનો યુગ મેન્ડેલનો આભારી છે Read More »

વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.

ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું હતું. વટાણાના અલગ અલગ કલરના છોડનું સંકરણ કરીને જોયું તો વિવિધતા મળી સંકરણ એ કુદરતની દેન લોકો

વિવિધ પ્રયોગો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે વટાણાના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું. Read More »

આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને?

ગ્રેગોર મેન્ડેલ દ્વારા નવા આવિષ્કારની વાત ૨૦૦ વર્ષ પહેલા કરી એટલે આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને તે જગતને સમજાવ્યું અને જગતને મળ્યું વધુ અન્ન ઉત્પન્ન કરવાનો અજોડ રસ્તો .આપણે જાણીએ છીએ કે મનુષ્યમાં આપણે લગ્ન કરીએ એટલે માં-બાપના અમુક ગુણો બીજી, ત્રીજી કે પાંચમી પેઢીમાં ઉતરે છે. જે ગુણો પ્રભાવી હોય તે દેખાય

આનુવંશિક સારા ગુણો દ્વારા હાઈબ્રીડ કેમ બને? Read More »

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ

૨૦ જુલાઈ હમણાં જ ગઈ ચાલો ૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિને યાદ કરીએ. ૨૦ જુલાઈ ૧૮૨૨ના જન્મેલી ગ્રેગોર મેન્ડેલની વાત કરવી છે. ગ્રેગોર જોહાન મેન્ડેલ દ્વારા વટાણાના છોડ ઉપર પ્રયોગો કરીને જીનેટિકસ એટલે કે આનુવંશીક ગુણધર્મ બીજી પેઢીમાં ઉતરે છે તેની વાત કરી , આમ જયારે તેણે વાત કરી ત્યારે કોઈ એ

૨૦૦ વર્ષ પહેલાની ખેતી સાથે સંકળાયેલી એક વ્યક્તિ ગ્રેગોર મેન્ડેલ Read More »