કૃષિવિજ્ઞાન ટીપ્સ

નવી વિચારસરણી માયકોરાયઝા બરાબર મૂળ વિકાસ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જૂની વિચારસરણી: યુરિયા = નાઇટ્રોજન, TSP = ફોસ્ફરસ,MOP = પોટેશિયમ નવી વિચારસરણી: એઝોસ્પીરીલમ = હવામાંથી મુક્ત નાઇટ્રોજન, બેસિલસ = બંધાયેલ P ને ….

નવી વિચારસરણી માયકોરાયઝા બરાબર મૂળ વિકાસ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

માટીમાં કરોડો સૂક્ષ્મજીવાણુઓ છે તો ખેતી છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

છોડ યુરિયા ખાતો નથી પણ યુરિયા નાખ્યા પછી જામીનમાંના સૂક્ષ્મજીવાણુઓ યુરિયા ઉપર પ્રક્રિયા કરે છે ત્યારે ….

માટીમાં કરોડો સૂક્ષ્મજીવાણુઓ છે તો ખેતી છે – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

બઝારમાં સૂક્ષ્મજીવોના ઉત્પાદનોનું આખું જંગલ છે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણી બઝારમાં સૂક્ષ્મ જીવોના ઉત્પાદનોનો રાંકડો ફાટ્યો છે . ક્યુ લેવું ક્યુ નહિ તેની ગડમથલ છે . કેટલાક સાચા , કેટલાક નકલી. મોટાભાગના પ્રમાણપત્ર વિના , વિશ્વાસ બેસતો નથી કે શું કરવું ?….

બઝારમાં સૂક્ષ્મજીવોના ઉત્પાદનોનું આખું જંગલ છે. – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખેડૂતો જે જુવે છે તેને માને છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ

ઉપજ માટે ખાતર જોઈએ અને સબસિડી હજુ પણ કૃત્રિમ ઇનપુટ્સ માં આપવામાં આવે છે, પણ જો ખેડૂતની ચકાસાયેલ માટી માં કરોડો ઉપયોગી બેક્ટેરિયા હોય તો તેમાં ….

ખેડૂતો જે જુવે છે તેને માને છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખેડૂતો કેમ પોતાની ખેતીમાં બદલાવ નથી કરી રહ્યા? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જૈવિક ખાતરના સૂક્ષ્મજીવો અદ્રશ્ય હોય છે. અને રાસાયણિક ખાતરોનો જથ્થો આપણને પ્રોત્સાહિત કરેછે . તમે ખાતરની એક થેલી જુઓ છો. તમે તેને ખેતરમાં આપો એટલે તમે ….

ખેડૂતો કેમ પોતાની ખેતીમાં બદલાવ નથી કરી રહ્યા? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

શું જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો સમન્વય ઉપજ વધારી શકે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરના ઉપયોગમાં 25-50% ઘટાડો કરી શકો છો અને હજુ પણ…

શું જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો સમન્વય ઉપજ વધારી શકે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

કૃષિ સલાહકારો કેમ સાચું બોલતા નથી ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ

મોટાભાગના કૃષિ સલાહકારો હજુ પણ આપણને કહેતા નથી કે તમારી જમીનમાં પોષક તત્વો….

કૃષિ સલાહકારો કેમ સાચું બોલતા નથી ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

ખાતર માટે હવે સવાલ બદલવો પડશે – કૃષિવિજ્ઞાન ટીપ્સ

દાયકાઓથી, આપણને આ સવાલ પૂછવાની તાલીમ આપવામાં આવી છે મારા પાકને ….

ખાતર માટે હવે સવાલ બદલવો પડશે – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

છોડમાં પોટેશિયમની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ

જ્યારે જમીનમાં પોટેશિયમ ઓછું હોય છે, ત્યારે છોડ કેવા ચિહ્નો દર્શાવે છે: – દડાની ટોચ પીળી ….

છોડમાં પોટેશિયમની ઉણપના લક્ષણો – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »

છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ

છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ શું છે તે વાંચો ટેલીગ્રામ પર.

છોડના વિકાસમાં પોટેશિયમનું મહત્વ – કૃષિવિજ્ઞાન ટીપ્સ Read More »