કૃષિ માહિતી

જેવું બીજ તેવો પાક એટલે શું?

આપણે શું ખરીદવા જઈએ છીએ તેનો બરાબર મક્કમતાથી નિર્ણય નહીં કર્યો હોય તો એગ્રોની દુકાનવાળા તેમણે ધારેલું- જે વેચવાની ગણતરી રાખેલી હોય તે જ બીજ આપણને પધરાવી દેવામાં સફળ થશે ! માટે લેવા ગયા હોઇએ એક અને બીજું જ લઈને દૂકાનના પગથિયાં ઉતરીએ એવું ન બને તેવું ખાસ જોવું જોઇશે. એટલે કે બિયારણ હંમેશા વિશ્વાસુ […]

જેવું બીજ તેવો પાક એટલે શું? Read More »

વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ?

ખેડૂત મિત્રો, વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ? તમામ પાક માટે પાયાના ખાતરોની માહિતી માટે ફોન કરો .98796 33735 ગ્રીન સોના એગ્રી હાઉસ – મોરબી

વાવણીનો સમય આવી રહ્યો છે. – જમીન તૈયાર કરી કે નહિ ? Read More »

ખેત પેદાશની વેચાણની પદ્ધતિઓ

મોટા ભાગની ખેત પેદાશોના માર્કેટિંગમા ખેડૂત અને ગ્રાહક વચ્ચે ઘણી સંસ્થા, વ્યક્તિઓ જોડાયેલ હોય છે. ખેત પેદાશ જ્યારે ખેડૂતથી અંતિમ ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધીમા કમિશન એજન્ટ, બ્રોકર, દલાલ અને જથ્થાબંધ વેપારી વગેરેના હાથોથી પસાર થાય છે. આ દરમ્યાન ખેત પેદાશમાં વિવિધ ખર્ચ અને વચેટિયાઓનો નફો વધતા, ખેત પેદાશોના અંતિમ મૂલ્યમા પણ વધારો થાય

ખેત પેદાશની વેચાણની પદ્ધતિઓ Read More »

પાક વીમો, ધિરાણ અને ખેતી ખર્ચનું કરો આયોજન

ખેતી એક જોખમભર્યો વ્યવસાય ગણવામા આવે છે. ખેતીમાં રહેલુ જોખમ પાક વીમા દ્વારા મહદઅંશે ઓછું કરી શકાય છે. અતિવૃષ્ટિ, દુષ્કાળ અને આગ જેવા બનાવોમા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવી પડતી હોય ત્યારે પાક વીમા દ્વારા આ નુકશાની સામે રક્ષણ લાવી શકીએ. ઉપરાંત, પાક ધિરાણનો જો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો, ખેતી ખર્ચમા ઘટાડો થાય છે. જેમકે,

પાક વીમો, ધિરાણ અને ખેતી ખર્ચનું કરો આયોજન Read More »

વાવણીનો સમય શા માટે અગત્યનો છે?

વાવણી અને લણણીનો સમય પણ કૃષિ ઉત્પાદનના ભાવોમાં અગત્યનો ભાગ ભજવે છે. યોગ્ય સમયે કૃષિ પેદાશોને બજારમા વેંચાણ અર્થે લઇ જતા વધુ ભાવ મળે છે. જેમકે, તાલાલાની કેસર કેરી વહેલી બજારમા આવવાથી સારા ભાવ મળી રહે છે. ઉપરાંત, લીલા ધાણા (કોથમરી)નું કમોસમી (ઓફ સીઝન) પાક લઇ વધુ ભાવ મેળવી શકીએ.

વાવણીનો સમય શા માટે અગત્યનો છે? Read More »

વાવણી માટેનો પાક પસંદ કરવાની રીત

સમાન્ય રીતે જોઈએ તો ખેડૂત ભાઈઓ પાકની પસંદગી તેમના જૂના અનુભવ, પાડોશી ખેડૂત અને આગળના વર્ષોમાં મળેલા ભાવના આધાર પર કરે છે. ઘણી વખત માંગ કરતા વધારે ઉત્પાદન થવાથી ભાવમા ઘટાડો આવે છે. જેમકે, બટેટાના પાકનું ઉત્તર ભારતના રાજ્યોમા બંપર ઉત્પાદન મળતા ગુજરાતના ખેડૂતોને જો વધુ માંગ ન હોય તો સારા ભાવ મળતા નથી. આ

વાવણી માટેનો પાક પસંદ કરવાની રીત Read More »

શાકભાજી ઉછેરવાની ઉચ્ચ તકનીકી નર્સરી તકનીકો

1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું પાડવું. 3. એક ખાના દીઠ એક બીજને હાથથી અથવા ઓટોમેટિક સીડીંગ મશીન દ્વારા ખાનાના મધ્યમાં વાવવું . 4 ૩૦૦ થી ૪૦૦%ના ભેજ સાથેનું કોકોપીટનો ઉપયોગ માધ્યમ તરીકે કરવો જેથી અંકુરણ

શાકભાજી ઉછેરવાની ઉચ્ચ તકનીકી નર્સરી તકનીકો Read More »

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા

• નર્સરીમાં બીજના વધુ સારા અંકુરણ માટે ભેજ, ઓકિસજન અને તાપમાન મહત્ત્વપૂર્ણ પરિબળો છે. સારા/સ્વસ્થ રોપાઓ મેળવવા માટે નીચેના પરિબળો પર ધ્યાન આપવું આવશ્યક છે • બીજ વાવ્યા પછી તરત જ બીજ અંકુરણ થાય ત્યાં સુધી બીજના કયારાને આવરણ કરવું. • તાપમાન અને ભેજ જાળવવા, વરસાદના ટીપાં દ્વારા બીજને દૂર જતા બચાવવા, નીંદામણને અટકાવવા આવરણ

નર્સરીમાં આવરણ (મ્લચીંગ)ની ઉપયોગીતા Read More »

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી

તમામ ૠતુઓમાં અને ખાસ કરીને વરસાદનીૠતુમાં ગાદી કયારા પસંદ કરવામાં આવે છે. નર્સરીનીજમીનને લેવલ કરી તેને નીંદણ, જડિયા, પથ્થરો, કાંકરા વગેરે દૂર કરવા છે. નર્સરી બેડની માટીને ૫-૧૦ કિગ્રા પ્રતિ ચો.મી. સારી રીતે સડેલા ખેતરના કચરાનું ખાતર/છાણિયું ખાતર સાથે સારી રીતે મિશ્રિત કરવામાં આવે છે. આ પ્રકારના ક્યારાને જમીનની સપાટીથી લગભગ ૧૫-૨૦ સેમી ઊંચો અને

રોપ ઉછેર માટે ગાદી ક્યારાની માહિતી Read More »

પ્લગ ટ્રે નર્સરીની તકનીક

હાઈ-ટેક નર્સરીમાં પ્લાસ્ટીકની ટ્રે અથવા પ્રો-ટ્રેનો ઉપયોગ સામાન્ય રીતે શાકભાજીના તંદુરસ્ત રોપાઓ ઉછેરવા માટે થાય છે. રોપાઓ ઉછેરવા માટે મુખ્યત્વે બે પ્રકારની પ્લાસ્ટિક પ્રો-ટ્રેનો ઉપયોગ થાય છે. કાકડી, શક્કરટેટી, ટામેટા અને રીંગણના કિસ્સામાં ૩.૭૫ સેમી (૧.૫) કદના ૧૮૭ ખાનાની પ્લાસ્ટિક ટ્રે જરૂરી છે, જ્યારે લેટસ, ફુલકોબી, કોબીજ અને કેપ્સિકમ માટે ૨.૫ સેમી (૧.૦) કદ ૩૪૫

પ્લગ ટ્રે નર્સરીની તકનીક Read More »