જીરું

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ?

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ જમીનજન્ય તેમજ બીજ જન્ય ફૂગથી થાય છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટપકાં પડે છે ત્યારબાદ ટપકાં મોટા થઈ આખા પાન કથ્થાઈ રંગમાં ફેરવાઈ જાય છે. ઘણીવાર ડાળી ઉપર પણ આવા ધાબા પડે છે. અંતે પાન અને ડાળીઓ સાથે આખા છોડ સુકાઈ જાય છે અને બળી ગયા હોય તેવા […]

જીરૂનો કાળીયો અથવા ચરમીનો રોગ ક્યારે આવે ? Read More »

જીરૂમાં પિયત ક્યારે અને કેટલું આપવું ?

જીરૂમાં પિયત ટૂંકા અને અર્ધસૂકા વિસ્તારમાં પિયત ખૂબ જ મોંઘું સંશાધન હોવાથી તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો હિતાવહ છે. અસંતુલિત માત્રા અને પ્રમાણ વિના આડેધડ પિયત પાકને નિષ્ફળ બનાવે છે. તેથી પાકની વૃધ્ધિ જમીનના પ્રત અને વાતાવરણને ધ્યાને રાખી પિયત વ્યવસ્થા અપનાવવી જરૂરી છે.જીરૂના પાકમાં પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવું. જીરૂનો ઉગાવો ૧૧ થી

જીરૂમાં પિયત ક્યારે અને કેટલું આપવું ? Read More »

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન માટે સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સપ્રમાણ રીતે આપી બરાબર ભેળવી દેવા આવશ્યક છે. પાયાના ખાતરો ચાસમાં બીજની નીચે પડે તે રીતે આપવાથી છોડ તેનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. વાવણી સમયે હેકટર દીઠ પાયાના ખાતર તરીકે ૧૫ કિ.ગ્રા. ફોસ્ફરસ (33 કિ.ગ્રા. ડી.એ.પી.) અને ૧૩.૩ કિ.ગ્રા. નાઈટ્રોજન (૧૭

જીરૂમાં ખાતરનું વ્યવસ્થાપન Read More »

જીરૂની ખેતીમાં બીજ દર કેટલો હોવો જોઈએ ?

કોઈપણ પાકની ઉત્પાદકતા ઉપર અસર કરતા પરિબળો પૈકી એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જો છોડની સંખ્યા ઓછી હોય તો તેની અસર ઉત્પાદન ઉપર થાય છે. વધુ સંખ્યા હોય તો જગ્યા, પાણી તેમજ ખાતરની અપુરતી પ્રાપ્તિના કારણે છોડનો યોગ્ય વિકાસ થતો નથી. ઉપરાંત એકમ વિસ્તારમાં છોડની વધુ સંખ્યાના કારણે રોગ

જીરૂની ખેતીમાં બીજ દર કેટલો હોવો જોઈએ ? Read More »

જીરૂની વાવણી ક્યારે કરાય ?

જીરૂની વાવણી નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં જયારે ઠંડીની શરૂઆત થાય અને દિવસનું મહત્તમ ઉષ્ણતામાન ૩૦° થી ૩ર સેન્ટિગ્રેડની આસપાસ થાય ત્યારે કરવું જોઈએ.

જીરૂની વાવણી ક્યારે કરાય ? Read More »

જીરૂ બિયારણની જાતની પસંદગી આ જાતો માંથી કરો.

(૧) ગુજરાત જીરૂ-૫ : સુકારા સામે પ્રતિકારકતા| ચરમી રોગનું પ્રમાણ ઓછું/વધુ ઉડ્ડયનશીલ તેલ તેમજ વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. (૨) ગુજરાત જીરૂ-૪ : ગુજરાત જીરૂ૪ ના દાણાની સારી ગુણવત્તા, સુકારા રોગ પ્રતિકારકતા તેમજ વધારે ઉત્પાદન ક્ષમતા

જીરૂ બિયારણની જાતની પસંદગી આ જાતો માંથી કરો. Read More »

જીરૂ/ઇસબગુલમાં ખાતર

જીરૂના પાકમાં હેકટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવી દેવું. વાવણી વખતે પાયાના ખાતર તરીકે ૧૫ કિલોનાઈટ્રોજન અને ૧૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટરે આપવું અને પૂર્તિ ખાતર તરીકે ૧૫ કિલો નાઈટ્રોજન પ્રતિ હેકટરે વાવણી પછી ૩૫ થી ૪૦ દિવસે આપવું. સંકલિત પોષણ વ્યવસ્થા અન્વયે ભલામણ કરેલ ૩૦ કિલો નાઈટ્રોજન

જીરૂ/ઇસબગુલમાં ખાતર Read More »

જીરૂ વાળા ખેતરમાં જીરું નહિ , પાક ફેરબદલી કરવી.

જુદા જુદા ખરીફ પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, તલ, મગ, ચોળી કે મગફ્ળી પછી જીરૂની ખેતી સરળતાથી કરી શકાય છે. જુરુ વાળા ખેતર માં સતત જીરું કરવું જોઈએ નહિ , પાક ફેરબદલી કરવી :જનીનિક તેમજ ભૌતિક શુદ્ધતાવાળું, સારી સ્ફુરણશકિત ધરાવતું અને શુધ્ધ અને પ્રમાણિત બિયારણ એ વધુ અને નફાકારક ઉત્પાદનની ચાવી છે. તેથી પ્રમાણિત

જીરૂ વાળા ખેતરમાં જીરું નહિ , પાક ફેરબદલી કરવી. Read More »

જીરુંની કાપણી ક્યારે કરવી જોઈએ ?

જીરુંની કાપણી – મસાલા પાકોમાં વધુ વળતર માટે તેની ઉત્પાદકતા અને ગુણવત્તા એ બે મહત્ત્વના પાસાઓ છે. પાકનું વધુ ઉત્પાદન થાય પરંતુ તેની ગુણવત્તા સારી ન હોય તો ભાવ ઓછા મળવાને કારણે આર્થિક ફાયદો ઓછો થાય છે. જીરૂના પાક સામાન્ય રીતે ૧૦૫ થી ૧૧૦ દિવસે પરિપક્વ થાય છે. મસાલાના પાકોની ગુણવત્તા તેનો રંગ, સુગંધ, દાણાનો

જીરુંની કાપણી ક્યારે કરવી જોઈએ ? Read More »

જીરૂ માટે કેવી જમીન અને આબોહવા અનુકૂળ રહે છે ?

જીરૂના પાકને ખાસ કરીને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ તેમજ સારી નિતાર શક્તિવાળી મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ આવે છે. ક્ષારીય જમીનમાં પણ જીરાની ખેતી કરી શકાય છે. જીરૂના પાકને ચોખ્ખું, . ઝાકળમુકત, સુકું અને ઠંડુ હવામાન માફ્ક આવે છે. વૃદ્ધિ તબકકાથી દાણો બેસવાની અવસ્થા દરમ્યાન વાદળ વિનાનું ઠંડુ અને સૂકું હવામાન ખૂબ જ અનુકૂળ છે.

જીરૂ માટે કેવી જમીન અને આબોહવા અનુકૂળ રહે છે ? Read More »