પશુપાલન

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૫ – ગાંધીનગર

ગાંધીનગર ખાતે ૧૮-૧૯-૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગરમાં એગ્રી એશિયા ૨૦૨૫ કૃષિ મેળો યોજાશે. આ મેળામાં વિદેશની અને ભારતની વિધ વિધ કંપનીઓ ભાગ લેશે, આ મેળામાં નર્સરી ગ્રાફ્ટેડ રોપ જોવા મળશે સાથે રોટાવેટર અને ખેતીના નવા નવા સાધનો પણ હશે , મેળામાં ખેતીના નવા વિજ્ઞાનની સમજ આપતું મેગેઝીન કૃષિ વિજ્ઞાન હશે, મેળામાં દૂધ ઉત્પાદકો […]

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો એગ્રી એશિયા ૨૦૨૫ – ગાંધીનગર Read More »

પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી

પશુ વીમો વિશે જણાવતા સર્વશ્રી ડૉ. નિતિન પટેલ ડૉ. એસ. એ. પટેલ ટે ડૉ. આઈ. બી. ભાભોર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, અરણેજ – ૩૬૩૫૨૦ પશુ વીમાના ફાયદાઓ પશુને આંશિક કે કાયમી ખોડખાપણ વાળા કિસ્સામાં આર્થિક ફાયદો થાય છે પશુ વીમામાં દર્શાવવામાં આવેલ કારણો મુજબના કારણથી પશુનું મૃત્યુ થાય તો તે કિસ્સામાં આર્થિક મદદ

પશુ વીમાના ફાયદાઓ : કૃષિ યુનીવર્સીટીના દ્વારેથી Read More »

પશુપાલન : પશુ રહેઠાણની જગ્યા કેવી હોવી જોઈએ ?

આપણો દેશ અને ગુજરાત રાજ્ય ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવે છે. તો આ વિસ્તારોમાં એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં પવન સારી ગતિએ વહેતો હોય જેથી રહેઠાણમાંથી કુદરતી હવા સરળતાથી અવરજવર થઈ શકે. સામાન્યરીતે પૂર્વ-પશ્ચિમી દિશા તરફનું રહેઠાણ આદર્શ ગણાય છે, જેના કારણે પથારીના સૂકા આવરણમાંથી ઉત્પન્ન થતા સૌરવિકિરણો સરળતાથી બહાર પસાર જઈ શકે છ

પશુપાલન : પશુ રહેઠાણની જગ્યા કેવી હોવી જોઈએ ? Read More »

પશુપાલન : કમ્પોસ્ટ પથારીનો પ્રતિ પશુદિઠ વિસ્તાર

સામાન્યરીતે ગાય દિઠ ઓછામાં આછી ૯.૫ ચો.મી. જગ્યા આપવી આદર્શ ગણાય છે તેમ છતાં પશુઉત્પાદન સ્તર અને જગ્યાની લભ્યતા અનુસાર ગાય દિઠ ૭ થી ૩૦ ચો.મી. ની મર્યાદામાં જગ્યા પશુને આપી શકાય છે.પશુઓને ગમાણ અને પાણીના હવાડા સુધી ચાલીને જવા માટે યોગ્ય જગ્યા રાખવી જાેઈએ.

પશુપાલન : કમ્પોસ્ટ પથારીનો પ્રતિ પશુદિઠ વિસ્તાર Read More »

પશુપાલન : કમ્પોસ્ટ પથારીના લાભ

પશુ પથારીમાં ખૂબજ ઊંચા તાપમાનના કારણે ઘાસના બીજ તથા અન્ય નુકસાનકારક જીવાણુઓનો નાશ થાય છે. જેથી દુર્ગંધનો પ્રશ્ન હલ થઈ જાય છે. વિવિધ ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્પાદન ઘટે છે. તેમજ ખૂબજ ઝડપથી લગભગ ૫-૬ અઠવાડિયામાં જ સારા પ્રમાણમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જૈવિક/સેન્દ્રિય ખાતરનું ઉત્પાદન થાય છે. જેથી પશુપાલકો જમીનની ફળદ્રુપતા વધારી શકે છે. આ ઉપરાંત, વધારાના

પશુપાલન : કમ્પોસ્ટ પથારીના લાભ Read More »

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે, જેમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, જેથી માટી ઉપર પશુ દ્વારા કરેલ પોદરો ગંદકી ન બને તે માટે તેને માટી સાથે ભેળવવામાં આવે છે. આ પ્રક્રિયા રોટાવેટરથી કરતાં નીચેની માટી ઉપર

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત Read More »

પશુપાલન

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ?

આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું રાખવામાં આવે છે. જ્યારે માટી ઉપર પશુ પોદરો કરે તેને પંજેઠી/દાંતિયા/રોટાવેટરથી વારંવાર ઊલટફેર કરી માટી સાથે ભેળવવામાં આવે છે અને આ પથારીની નીચે

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એટલે શું ? Read More »

પશુ વીમો લેવાના ફાયદાઓ

પશુને આંશિક કે કાયમી ખોડખાપણ વાળા કિસ્સામાં આર્થિક ફાયદો થાય છે પશુ વીમામાં દર્શાવવામાં આવેલ કારણો મુજબના કારણથી પશુનું મૃત્યુ થાય તો તે કિસ્સામાં આર્થિક મદદ મળે છે. પશુનું વાઢકાપ (સર્જરી) દરમિયાન કે ત્યાર પછી મૃત્યુ થાય તે કિસ્સામાં પશુપાલકને આર્થિક રીતે ફાયદો થાય છે

પશુ વીમો લેવાના ફાયદાઓ Read More »

ગાયને સારું ઘાસ આપીએ તેનાથી ગાયનું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ?

આપણે ગાય રાખીયે પણ ગાયને સારું ઘાસ ખવડાવતા નથી , ગાય નું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ? તેનો વિચારજ કરતા નથી . ગાયનું પેટ ભરાય એટલે ઝીંઝવો જેવું ન ભાવે તેવું ઘાસ ખવડાવીએ છીએ , પશુ કહેતું નથી કે એલા હું તમને દૂધ આપું , સારી બળદોની ઓલાદ આપું અને આ

ગાયને સારું ઘાસ આપીએ તેનાથી ગાયનું પેટ ભરાય પણ પોષણ મળે છે કે કેમ ? Read More »