પોષકતત્વ

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ?

સિલિકોન પૃથ્વીના બાહ્યસ્તરમાં બીજુ સૌથી વધુ પ્રમાણ (૫૯ % સિલિકા સ્વરૂપે) માં મળતું અકાર્બનિકતત્વછે. આમતો ડાંગર અને શેરડી સિવાયના પાકોમાં તેનું મહત્વ ઓછુ હોવા છતાં સિલિકોન જૈવિક-અજૈવિક પરિબળો સામે ટકાઉ અને રક્ષણાત્મક પદાર્થ તરીકે પુરવાર થાય છે. જમીનમાં સિલિકોનનો બિનઆયોનિક પ્રકાર સેલિસિલિક એસિડ સ્વરૂપે જાેવા મળે છે, જેનું વહન પાકના મૂળ દ્વારા સહેલાઈથી પાકના અન્ય […]

સિલિકોન વનસ્પતિમાં શું કરે છે ? Read More »

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ?

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય છે. તો આવા પ્રકારના ઘટાડાને પહોંચી વળવા માટે આપણે પાકની જરૂરિયાત મુજબ જમીનમાં પોષક્તત્ત્વોનો ઉમેરો દર વર્ષે કરવો જોઈએ. આ ઉમેરો આપણે સેન્દ્રિય કે રાસાયણિક ખાતરોના સ્વરૂપમાં પાકની જરૂરિયાત મુજબ

જમીનમાં પોષકતત્વોનો ઉપાડ થાય તો ફળદ્રુપતા ઘટે ? Read More »

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય પાણી અને પોષકતત્વોની અછત હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટેનું ૧૯-૧૯-૧૯ ખાતર

કપાસના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ Read More »

પોષક તત્વો : કેરીમાં લ્યુપિઓલ પોષક તત્વો

રાસાયણિક રીતે ટ્રાયટરપીન, લ્યુપીઓલ કેરીના પલ્પમાં વધુ માત્રામાં જોવા મળે છે. તે સંધિવા, કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓ, ડાયાબિટીસ અને માઇક્રોબિયલ ચેપ અને ઘાના ઉપચારને વેગ આપવા માટે જાણીતું છે. લ્યુપેઓલ અસરકારક રીતે સંધિવા સંબંધિત લક્ષણો જેમ કે બળતરા, સોજો અને દુખાવો દૂર કરે છે. તેમની ઉત્તમ એન્ટિ મ્યુટેજેનિક અસરોને કારણે, લ્યુપેઓલ અને તેના ડેરિવેટિવ્ઝને કેન્સર વિરોધી

પોષક તત્વો : કેરીમાં લ્યુપિઓલ પોષક તત્વો Read More »

પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ

કેરીમાં મેજીફેરીન વિપુલ પ્રમાણમાં હોય છે, જે એક પ્રકારનું ઝેન્ડોન છે, જેમાં આરોગ્ય વધારવાના નોંધપાત્ર ગુપ્ત રહેલા છે. મજીરિઝમાં સારી તેવી માત્રામાં તેની હોમિડન્ટ, એન્ટી ગ્લાયસેમિક, એન્ટી કેન્સર, એન્ટી માઇક્રોબીય અને તરા વિરોધી અસરો ધરાવે છે. એન્થોન હોવાને કારણે, મેજીઅેસ્મિની એન્ટી ઓકિસડન્ટ ક્ષમતા સુપર ઓક્સિડન્ટ્સ (વિટામિન સી અને વિટામિન ) કરતાં પણ વધારે હોઈ શકે

પોષક તત્વો : કેરીમાં મેજીફેરીન તત્વ Read More »

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો

કેરીના પલ્પમાં વિવિધ પ્રકારના ફિનોલિક એસિડ હોય છે, જે પોષણ રાબંધિત ગુણધર્મો ધરાવે છે. એલાજિક એસિડ, કેરીમાં જોવા મળતું અગત્યનું ફિનોલિક એસિડ છે, જે સ્થૂળતા અને સ્થૂળતા સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે એથરોસ્કોરોસિસ, ટાઇપ-૨ ડાયાબિટીસ અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર જેવા રોગને દૂર કરવામાં ખૂબ અસરકારક છે. તે ઉત્તમ એન્ટી ઓકિસડન્ટ, એન્ટી કાર્સિનોજેનિક, એન્ટી મ્યુટેજેનિક અને

પોષક તત્વો : કેરીમાં ફિનોલિક એસિડ પોષક તત્વો Read More »

તો સારું હતું તે કર્યું હોત તો સારું હતું તેવું ડહાપણ દીવાળીએ ડોકાય છે.

એમ તો આપણા પાકને જરૂરી હોય તેવા પોષકતત્વો જેવા કે બોરોન, ઝીંક, મેગ્નેશીયમની પૂર્તિ કરીને સારું ઉત્પાદન લઈ શકાય છે. આ તત્વો જમીનનું પૃથ્થકરણ કરાવીને આ વર્ષની ખેતીમાં વાપર્યા હોત તો થોડા ખર્ચમાં ઉત્પાદન વધુ મળત પણ આપણને આ બધુ હવે દીવાળીએ સમજાય છે. આ કર્યું હોત તો સારું હતું તે કર્યું હોત તો સારું

તો સારું હતું તે કર્યું હોત તો સારું હતું તેવું ડહાપણ દીવાળીએ ડોકાય છે. Read More »

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ

જમીનની ફળદ્રુપતા જાળવવા કે વધારવા માટે જમીનમાં સેંદ્રિય પદાર્થો ઉમેરવા અનિવાર્ય છે. આ સેંન્દ્રિય પદાર્થોના. મુખ્ય સ્ત્રોત છાણીયું ખાતર, કમ્પોષ્ટ , ખોળ અને લીલો પડવાશ છે. કઠોળ વર્ગના અમુક પાકો ઉગાડીને લીલો પડવાશ કરી જમીનમાં ભેળવવાથી પુષ્કળ માત્રામાં સેંદ્રિય પદાર્થ અને પોષકતત્વોની પૂર્તિ ઉમેરા સાથે બીજા અનેક ફાયદા કરે છે. જેમકે જમીનની તંદુરસ્તી, ળદ્રુપતા જળવાય

લીલો પડવાશ : સજીવ ખેતીનું અભિન્ન અંગ Read More »