આંબાનું વાવેતર કેટલા અંતરે અને કયારે કરવું ?
ગુજરાત રાજ્યમાં આંબાની રો૫ણી ૧૦ મીટર x ૧૦ મીટરના અથવા ૧૦ મીટર X ૮ મીટર અથવા ૮ મીટર x 9 મીટરના અંતરે કરવાની ભલામણ કરવામાં આવે છે. ઘણી ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીનવાળા વિસ્તારમાં રાજાપુરી જેવી જૂસ્સાદાર જાત રોપવી હોય કે બીજા મિશ્રપાકો લાંબા સમય સુધી લેવાના હોય ત્યાં વધુ અંતર રાખી રોપણી કરવી હિતાવહ […]
આંબાનું વાવેતર કેટલા અંતરે અને કયારે કરવું ? Read More »










