December 8, 2025

અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ (આદિત્ય એગ્રીટેક)

વિનુભાઈ સવજીભાઈ ભાલોડીયા મુ. ચાંચાપર તા. જી. મોરબી મો. ૯૭૨૪૬ ૧૨૩૦૪ મેં આદિત્ય એગ્રોટેક પ્રા. લી. કંપનીનો અલ્ટીમેટ જાતનું વાવેતર કરેલ છે. આ અલ્ટીમેટ કપાસ ઉગાવામાં સારું છે. આ જાતમાં ખુબ જ ઓછા પ્રમાણમાં ચુસીયા અને રોગ જીવાત ઓછી આવે છે. આ કપાસમાં ગુલાબી ઈયળનો એટેક નથી. આ છોડનો વિકાસ ખુબ જ સારો અને સીરીઝમાં […]

અલ્ટીમેટ ઉત્પાદન – અલ્ટીમેટ કપાસ (આદિત્ય એગ્રીટેક) Read More »

શું ફક્ત ઓછી જમીનમાં વાવેતર કરી ઉત્પાદનનું વેચાણ કરીને આત્મનિર્ભરતા મેળવી શકાય?

શું ફક્ત એક એકરમાં કુટુંબની જરૂરિયાત પૂરતું અનાજ,શાકભાજી,ફળો, દૂધ,કઠોળ વગેરેનું વેચાણ કરીને વાર્ષિક ભરણપોષણ કરીને આત્મનિર્ભરતા મળી શકે ? મોટાભાગના લોકો માને છે કે આવું શક્ય નથી પરંતુ મહારાષ્ટ્રના એક કિસાન ગ્રુપ દવારા સાથે મળીને સબકા સાથ સબકા વિકાસ દવારા આર્થિક અને સામાજિક ઉન્નતિ મેળવી છે એટલે કે સત્ય એ છે કે તમે એક સામાન્ય

શું ફક્ત ઓછી જમીનમાં વાવેતર કરી ઉત્પાદનનું વેચાણ કરીને આત્મનિર્ભરતા મેળવી શકાય? Read More »

રોગ : તમાકુમાં પાનનો કોકડવાને કેવી રીતે નિયંત્રણ કરવું?

તમાકુમાં પાનનો કોકડવાના નિયંત્રણ માટે ઊભા પાકમાં રોગ જણાય તો રોગિષ્ઠ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો.લીમડાનું તેલ ૧ મિ.લી./લિટર પાણી અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ટકા વે.પા. ૨૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવકરવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે.

રોગ : તમાકુમાં પાનનો કોકડવાને કેવી રીતે નિયંત્રણ કરવું? Read More »

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ?

ઓછા પાણીએ વધુ પિયત ટપક સિંચાઈ પદ્ધતિ” થી પાણી [1] સીધું જ વનસ્પતિના મોઢામાં જ ટપકીને પિરસાતું હોવાથી ત્રીજા જ ભાગના પાણીથી જરૂરી ભેજ અને એ પણ સતત ટકાવી શકાય છે. એટલે એટલાજ પાણીથી ત્રણગણાથી વધુ પિયત કરી શકાય છે [2] રોજેરોજ જરૂરી પાણી મળતું હોવાથી ભેજ ગરમી અને હવાનું એવું સરસ સંકલન થાય કે

ઓછા પાણીએ વધુ પિયત કેવી રીતે કરી શકાય ? Read More »