March 13, 2026

જૈવિક ખાતરો એટલે શું ?

જૈવિક ખાતરો એ સૂક્ષ્મજીવાણુઓનો સમૂહ છે, કે જે બીજને (પટ)/ જમીનમાં આપી અથવા બંને સાથે આપી જમીનમાં પોષકતત્વોની પ્રાપ્ય સ્થિતિમાં વધારો કરે છે. જૈવિક ખાતરો રાસાયણિક ખાતરોના પુરક તરીકેનો ભાગ ભજવે છે. જુદા-જુદા જૈવિક ખાતરોમાં રાઈઝોબિયમ, અઝોટોબેકટર, અઝોસ્પાઈરીલમ, ફોસ્ફોબેકટેરીયા, પોટાશ કલ્ચર ઉપર ઘનિષ્ઠ સંશોધન થયેલ છે. હવામાંથી નાઈટ્રોજન સ્થિર કરતા અથવા ફોસ્ફરસ તથા પોટાશને લભ્ય […]

જૈવિક ખાતરો એટલે શું ? Read More »

આપણી ધરતીની વાત

ઘન, પ્રવાહી અને વાયુઓની બનેલી જમીન નાશવંત નથી પરંતુ તે વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવોના રહેઠાણવાળી જીવંત છે. જમીનના સૂક્ષ્મજીવો જમીનમાં વિવિધ પ્રક્રિયા કરે છે. જમીનના સૂક્ષ્મ જીવોને મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. ફલોરા અને ફોના. ફરીથી તેના કાળ અને આકારના આધારે મેક્રોફલોરા અને માઈક્રોફલોરા તથા મેક્રોફોના અને માઈક્રોફોના એમ ચાર ભાગ પાડવામાં આવેલ છે. આ

આપણી ધરતીની વાત Read More »

નવી જાણકારી નવી માહિતી મેળવવા થોડી વાત વાત ખેડુતની – કૃષિ મેળો સુરેન્દ્રનગર

🌟 ખેડૂત ભાઈઓ માટે મોટા સમાચાર! 🌟 “થોડી વાત ખેડૂતની, પ્રગતિની અને નવા યુગની!” ઝાલાવાડની ધરા પર યોજાવા જઈ રહ્યો છે ભવ્ય કૃષિ મેળો – ૨૦૨૬. જો તમે આધુનિક ખેતી, નવી ટેકનોલોજી અને કૃષિ વ્યવસાયમાં આગળ વધવા માંગતા હોવ, તો આ તક ચૂકતા નહીં! 📍 સ્થળ: આનંદભવન, સુરેન્દ્રનગર GIDC મેઈન રોડ, APMC પાસે, સુરેન્દ્રનગર, ગુજરાત.📅

નવી જાણકારી નવી માહિતી મેળવવા થોડી વાત વાત ખેડુતની – કૃષિ મેળો સુરેન્દ્રનગર Read More »

ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા

જૈવિક ખાતર પ્રતિ હેક્ટર ૨૦-૫૦ કિલો નાઇટ્રોજન સ્થિર કરે છે અને ૩૦-૫૦ કિલો ફોસ્ફરસ અથવા પોટાશ દ્રાવ્ય કરી શકે છે. જમીનનો પી.એચ. સુધારી જમીનને ફળદ્રુપ અને જીવંત બનાવે છે. વનસ્પતિ વૃદ્ધિ વર્ધકો બનાવી છોડના વિકાસમાં મદદ કરે છે. તેના વપરાશથી પાક ઉત્પાદન ૧૦-૧૫ ટકા વધે छे. રાસાયણિક ખાતરોની આડઅસર ઘટે છે. વાતાવરણનું પ્રદૂષણ ઘટાડે છે

ખેતીમાં જૈવિક ખાતરોની અગત્યતા Read More »

છોડના મૂળનું સહજીવીકરણ (માઈકોરાયઝા) કુદરતની ભેટ

છોડના મૂળ તથા એક વિશિષ્ટ પ્રકારની ફૂગના સહજીવીકરણને માઈકોરાયઝા તરીકે ઓળખવામાં આવે છે. ઘણા છોડ/ ઝાડના મૂળ પર અમુક પ્રકારની ફૂગ વિકાસ પામે છે અને સહજીવન રીતે છોડના મૂળ સાથે રહીને છોડના મૂળનો વિસ્તાર વધારે છે. આ પ્રકારની ફૂગ મોટાભાગે ફોસ્ફરસ, પોટાશ જેવા મુખ્ય તત્વો તથા અન્ય સૂક્ષ્મ તત્વને શોષી સીધા છોડના મૂળને પ્રાપ્ત કરાવે

છોડના મૂળનું સહજીવીકરણ (માઈકોરાયઝા) કુદરતની ભેટ Read More »

મલ્ચિંગ શેનું શેનું કરી શકાય ?

મલ્ચિંગ આપેલ પાણીમાંથી કેટલુંક પાણી બાષ્પ થઈ ઊડી જતું હોય છે. તેને રોકવું હોય તો ? જમીન ઉપર ઢાંકણ [મલ્ચિંગ] કરી દઇએ તો આ કામ સરળ બને. આવરણ ઘણી રીતે કરી શકાય. જેમ કે………. [1] એની એ જમીનનું ઢાંકણ કેશાકર્ષણની નળીઓ તોડી, નીચલી જમીનમાંનો ભેજ હવામાં ઊડવા ન દેવામાં “પાંહ” મદદરૂપ થનારી સાબિત થઈ છે.

મલ્ચિંગ શેનું શેનું કરી શકાય ? Read More »