Author name: sujay

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં યાંત્રિક પાક સંરક્ષણ પદ્ધતિ

હાથ અથવા હાથથી ચાલતા ઉપકરણો દ્વારા જીવાતની વસ્તી અથવા તેનાથી થતું નુકસાન ઘટાડતી પદ્ધતિને યાંત્રિક પદ્ધતિ કહેવામાં આવે છે.જીવાતના ઈંડાનો સમૂહ, ઈયળનો સમૂહ અને મોટી જીવાતોનો વીણીને નાશ કરવો.નારિયેળીના થડ ઉપર ૩૦ સે.મી. પહોળા પતરાની શંકુ આકારની ઝાલર અથવા પ્લાસ્ટિકનો પટ્ટો લગાવવાથી ઉંદરનું નુકસાન અટકાવી શકાય છે.દાડમના ફળને શરૂઆતથી કોથળી ચડાવવાથી પક્ષીઓનું તેમજ દાડમનાં પતંગિયાનું […]

પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક ખેતીમાં યાંત્રિક પાક સંરક્ષણ પદ્ધતિ Read More »

જમીનને જીવંત રાખનાર માઈક્રોબ્ઝ વિષે જાણો.

બાયોલોજિક એટલે જીવંત માઈક્રોબ્ઝ જે જમીનમાં રહીને ઉપયોગી બને છે, જમીનને જીવંત રાખે છે આ માઈક્રોબ્ઝ એટલે માઈક્રોઓર્ગેનીઝ્મ કે જેમા ઉપયોગી બેક્ટેરિયાને ઉપયોગી ફૂગ હોય છે. દા.ત. ફોસ્ફરસ સોલ્યુબલ બેક્ટેરિયા જમીનના કણો સાથે ચોટી ગયેલ અને છોડને અલભ્ય થતો ફોસ્ફરસ રીલીઝ કરીને છોડને મળે તેવા સ્વરૂપે લભ્ય બનાવે છે આ પ્રક્રિયા દરમ્યાન કે કેટાયન સ્વરૂપે

જમીનને જીવંત રાખનાર માઈક્રોબ્ઝ વિષે જાણો. Read More »

બાયોલોજીકલ વિષે માહિતી મેળવો.

પ્રવર્તમાન કુદરતી ખેતી, સેન્દ્રીય ખેતી, જૈવિક ખેતી કે પ્રાકૃતિક ખેતીના સમયમાં બાયોલોજીકલ વાપરવાની ભલામણ ખુબ જ થાય છે. શું છે આ બાયોલોજીકલ એમાં રહેલ જીવંત ઉપયોગી બેક્ટેરિયા કે જીવંત ઉપયોગી ફૂગનો ઉપયોગ કરીને જમીનને વધુ સારી બનાવવાનો પ્રયાસ કરી શકાય. બાયોલોજીકલ વિષે માહિતી મેળવો. જમ્નીનને ઉપયોગી બેક્ટેરિયા અને ફૂગ દવારા જીવતી બનાવો. જમીન સમૃદ્ધ તો

બાયોલોજીકલ વિષે માહિતી મેળવો. Read More »

કૃષિ વ્યવસ્થાપન : ૧૫ ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો શું કરવું ? 

જુવાર, મકાઇ જેવા ઘાસચારાના પાકો અથવા દીવેલા કે તલ પૂર્વ-૧, ગુજરાત-૧, ૨ નું વાવેતર કરવું. દિવેલા જીએયુસીએસએચ-૧, જીસીએચ-૨, ૪, ૫, ૭ નું વાવેતર કરવું. મગ ગુજરાત- ૩, ૪, કે-૮૫૧ અડદ ટી-૯, ગુ.અડદ-૧ બીડી તમાકુ, જીટી-૪, ૫, ૭, ૯ નું વાવેતર કરવું પાકને આંતરખેડ અને હાથથી નીંદણમુક્ત રાખવો. પાકમાં ટોક્ટીની અવસ્થાએ પાક બચાવ પિયત આપવું.

કૃષિ વ્યવસ્થાપન : ૧૫ ઓગસ્ટ સુધીમાં વરસાદ થાય તો શું કરવું ?  Read More »

૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ?

ઘાસચારાના પાકો તરીકે મકાઇ, ગુંદરી જુવાર, સોલાપુરી જુવાર તેમજ દિવેલા, તલ પૂર્વા-૧ અને ટૂંકા જીવન કાળ વાળા પાકોનું વાવેતેર કરવું જો જુલાઇ અંત સુધીમાં વરસાદની શરૂઆત ન થાય તો મગફળી અને બાજરીનું વાવેતર ન કરવું જે ખેડૂતોએ ડાંગરનું ધરૂ નાખેલ છે, ત્યાં વરસાદ ખેંચાતા ઘરૂની ઉંમર વધી જવાના કિસ્સામાં રોપણી અંતર ઘટાડવું તથા થાણા દીઠ

૧૫ જુલાઇથી ૩૧ જુલાઇ સુધીમાં વરસાદ પડે તો શું કરવું ? Read More »

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે.

મેં એડવાન્ટા કંપનીનું ADV-૫૭૫૯નું વાવેતર કર્યું હતું ADV-૫૭૫૯ મરચીમાંથી મને એક એકર ૧૦૦૦ મણ લીલા મરચાનું ઉત્પાદન મળેલ છે. અને લાંબા સમય ચાલે છે માટે મારી પહેલી પસંદ ADV-૫૭૫૯ છે. હું બીજા ખેડૂત મિત્રો ને પણ આ જાત વાવેતર કરવા ભલામણ કરું છું. વજુભાઈ ખૂટડગામ : નાખડા તા: વેરાવળ જિલ્લો: ગીર સોમનાથ મોં. 97237 13565

મરચી બીજ પસંદગી : એડવાન્ટા સીડ્સની મરચીની લંબાઈ અને કલર ખુબ સારા છે. Read More »

ઘનિષ્ટ વાવેતર પદ્ધતિ એટલે શું ?

કૃષિ વ્યવસ્થાપન : વરસાદ મોડો પડે તો તે અંગેનું આયોજન શું ધ્યાન રાખવું ? 

૧૫મી જુલાઇ સુધીમાં વાવણી લાયક વરસાદ પડે તો ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતનું પ્રમાણિત બિયારણનું વાવેતર કરવું જેવા કે,…♦ ઉભડી મગફળી જીજી – ૨, ૫, ૬, ૭ તલ ગુજરાત – ૧, ૨, ગુજરાત તલ – ૧૦ (કાળો દાણો), દિવેલા- જીસીએચ – ૨, ૪,૫, ૬, ૭, બાજરી, જુવાર – મોડા

કૃષિ વ્યવસ્થાપન : વરસાદ મોડો પડે તો તે અંગેનું આયોજન શું ધ્યાન રાખવું ?  Read More »

મરચી મંત્ર : મરચી ઉગાડવી હોય તો આટલું યાદ રાખજો

મરચીના રોપ માં અને ફેરરોપણી પછી ખાસ રીડોમિલનું ડ્રેન્ચિંગ ને ફૂગનો અને ચુસિયાની દવા છાંટીને સફેદમાખીનો ઉપદ્રવ શરું શરૂમાં થવા દેવો નહિ . ફેરરોપણી વખતે મરચાના રોપના મૂળને ઈમીડાકલોપ્રીડ અને રીડોમિલમાં બોળીને રોપણી કરાય .આમતો બધાનો એકજ પ્રશ્ન છે કે આ મરચીમાં કૂકડ ક્યાંથી આવે છે ? યાદ રાખો મિત્રો કૂકડ કઈ એમનામ નથી આવતો

મરચી મંત્ર : મરચી ઉગાડવી હોય તો આટલું યાદ રાખજો Read More »

પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર

આપણે ત્યાં ઓર્ગનિક ખેતી , પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર ખોલવાની જરૂર છે , આપણે ત્યાં સેલડ માં ખવાતા પત્તા ભાજી વાળી એક્ઝોટિક શાકભાજી મોટા શહેરોમાં ગ્રીનહાઉસ માં હાઇડ્રોપોનીક્સ દ્વારા ઉગાડીને સેલડ બોક્સ તરીકે મુંબઈ અને હૈદરાબાદ જેવા શહેરો મા વેચવાનું શરુ થયું છે . અમેરિકા માં તાજેતરમાં અમેરિકાની વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસન નાના ધંધાના પ્રોત્સાહન

પ્રાકૃતિક ખેતીની ઉપભોગતાની બઝાર Read More »

કપાસના સમાચાર પહેલા ડુંગળીની વાત

આ વર્ષે ડુંગળીની બઝાર એમજ રહી ડુંગળીની ખેતીમાં બહુ કઈ લાભ ખેડૂતોને મળ્યો નહિ. ડુંગળીની બઝાર સતત ઢીલી રહી . સમાચાર છે કે નાફેડ 15 મેં 2023 આસપાસ બફર સ્ટોક માટે બઝારમાંથી ડુંગળી ખરીદશે જેથી ઉપભોક્તાઓને વ્યાજબી ભાવે જરૂર પડે ત્યારે ડુંગળી મળી રહે. કર્ણાટકમાંથી આ વર્ષે કેરીની નિકાસ બાંગ્લાદેશ અને અમેરિકામાં થશે એવા વાવડ

કપાસના સમાચાર પહેલા ડુંગળીની વાત Read More »